બાલ સંસ્કાર ગુંજન

બાલ સંસ્કાર ગુંજન

Share

શ્રી લોહાણા મહાપરિષદ આધ્યાત્મિક સંસ્કાર કેન્દ્ર અંતર્ગત

રવી બાલ જ્ઞાન સત્ર હેઠળ

“બાલ સંસ્કાર ગુંજન”
બાળકોમાં સંસ્કાર સીંચનના સદ્ ઉદ્દેશ્યથી Spiritual Personality Development ના વિશેષ
નિ: શુલ્ક વર્ગ શરૂ થશે .

આપણા અહોભાગ્ય છે કે પ્રસિદ્ધ કથાકાર બેનશ્રી નમસ્વી ભૂપ્તાણી (પંડ્યા) જેવો Child Psychologist, Philosophy Learning માં નિષ્ણાત છે, તેવો આધુનિક શૈલીથી દૈનિક જીવનને બાળકોને મનગમતી પદ્ધતિથી શાસ્ત્રજ્ઞાન આપશે જેમાં ૬ થી ૧૨ વર્ષના બાળકો માટે
– Storytelling
– Virtual Effects
– Cartoons
– Activities
– Quizzes
– Questions & Answers
– Live Interaction
આવા અનેક ખૂબ જ સરળ રીતે રમત-ગમત દ્વારા શિખવવામાં આવશે .

વર્ગની તારીખ અને સમય: રવિવાર તા ૧૩, ૨૦ અને ૨૭ જૂન તથા ૪, ૧૧ અને ૧૮ જુલાઈ ૨૦૨૧, સવારે ૧૧:૦૦ થી ૧૨:૦૦ (કુલ છ વર્ગો રાખવામાં આવશે)

સંસ્કાર વર્ગ માટે બાળકની નોંધણી આ લિંક ઉપર કરો: lohanamahaparishad.org/balsanskar

નોંધ: લોહાણા બાળકોને પ્રાથમીકતા આપવામાં આવશે.


Share

Leave a Reply