અયોધ્યામાં તૈયાર થઈ રહેલા આપણા આરાધ્ય દેવ, મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રીરામ ના ભવ્ય, ઐતિહાસીક મંદિર માટે રઘુવંશી સમાજના આગેવાનોના સાથ સહકાર થી માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદ દ્વારા કુલ ₹ ૭,૩૩,૦૦૧/- ની રકમ રઘુવંશી ચેરીટેબલ ટ્રસ્ટના નામથી શ્રી રામ જન્મ ભૂમિ તીર્થ ક્ષેત્ર નામે (તારીખ ૨૭ ફેબ્રુઆરી, ૨૦૨૧ – બેન્ક ઓફ બરોડા, ચેક નંબર ૦૦૧૮૧૪) મોકલાવી આપેલ.
ઉપરોક્ત અનુદાન આપનાર દાતાશ્રીઓની યાદી નીચે મુજબ છે.




