લોહાણા મહાપરિષદ મુલુંડ ના આંગણે

મીની કરછ ગણાતા મુલુંડ ના આંગણે 70 વર્ષ બાદ શ્રી લોહાણા મહાપરિષદ ની ઓફીસ નું આગમન થયું છે. મુંબઇ ખેતવાડી ખાતે આવેલી શ્રી લોહાણા મહાપરિષદ

Read More

શ્રી લોહાણા મહાપરિષદ – આધ્યાત્મિક સંસ્કાર કેન્દ્ર દ્વારા સંત પૂજ્ય શ્રી જલારામ બાપાનું વક્તા શ્રી હરિભાઈ પોપટ દ્વારા ઓનલાઇન ગૌરવ સ્તુતિ ગાન “શ્રી જલારામ આખ્યાન” આયોજિત

ગૃહસ્થાશ્રમમાં રહીને ભૂખ્યાને અન્ન નો સદમાર્ગ બતાવી જેઓએ વિશ્વમાં “જલા તું તો અલ્લાહ કહેવાણો” થી અમર રહ્યા છે તે જલારામ બાપાનો પરચો જેઓએ અનુભવ્યો છે

Read More

શ્રી લોહાણા મહાપરિષદ – આધ્યાત્મિક સંસ્કાર કેન્દ્ર આયોજિત વિશ્વ વંદનીય સંત શિરોમણી પૂજ્ય શ્રી જલારામ બાપાનું વક્તા શ્રી હરિભાઈ પોપટ દ્વારા ઓનલાઇન ગૌરવ સ્તુતિ ગાન “શ્રી જલારામ આખ્યાન”

શ્રી લોહાણા મહાપરિષદ – આધ્યાત્મિક સંસ્કાર કેન્દ્ર અંતર્ગત આપણા સહુ લોહાણાના વંદનીય સંત સ્વરૂપ જલારામ બાપાનું ગૌરવ સ્તુતિ ગાન “જય જલારામ આખ્યાન” આદરણિય શ્રી હરિભાઈ

Read More