શ્રી લોહાણા મહાપરિષદ – પર્યાવરણ, સજીવ ખેતી અને સ્વચ્છ ઊર્જા સમિતિ દ્વારા “વાવનું જતન, જળનું સિંચન” અભિયાન અંતર્ગત રવિવાર તા. ૨૦ જૂન, ૨૦૨૧ ના રોજ વાવની સફાઈનો કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો

સ્વચ્છતા ત્યાં પ્રભુતાના આગ્રહી રાષ્ટ્ર પિતા ગાંધીબાપુના માર્ગેને અનુસરી શ્રી લોહાણા મહાપરિષદના પ્રમુખ શ્રી સતિષભાઈ વિઠ્ઠલાણી અને પર્યાવરણ સમિતિના અધ્યક્ષ શ્રી કિરીટભાઈ ભીમાણીની પ્રેરણાથી પર્યાવરણ

Read More