આજ રોજ તા.05-10-2021 મંગળવાર ના રોજ પર્યાવરણ સમિતિ શ્રી લોહાણા મહાપરિષદ દ્વારા નવા વરાયેલા ગુજરાત ના વન અને પર્યાવરણ વિભાગ ના કેબિનેટ મંત્રી માનનીય શ્રી
Tag: Vaavnu Jatan Jalnu Sinchan
શ્રી લોહાણા મહાપરિષદ પર્યાવરણ સમિતિની કારોબારી બેઠક તારીખ ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૧ ના રોજ ચોટીલા ખાતે યોજાઇ
તા. ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૧, રવિવારના રોજ જલારામ ધામ, ચોટીલા મુકામે લોહાણા મહાપરિષદની પર્યાવરણ સમિતિની એક ખાસ કરોબારીનું પર્યાવરણ સમિતિના અધ્યક્ષ કિરીટ ભીમાણીના નેજા હેઠળ કરવામાં
શ્રી લોહાણા મહાપરિષદ – પર્યાવરણ, સજીવ ખેતી, સ્વચ્છ ઊર્જા અને જળ સંચય સમિતિની સર્વે રઘુવંશીઓને અપીલ
સ્નેહી શ્રી, પર્યાવરણ સમિતિ શ્રી લોહાણા મહાપરિષદ દ્વારા શ્રી લોહાણા મહાપરિષદ ના પ્રમુખ શ્રી સતીશભાઈ વિઠલાણી ની પ્રેરણા થી પર્યાવરણ સમિતિ દ્વારા જળ સંચય માટે
શ્રી લોહાણા મહાપરિષદ – પર્યાવરણ, સજીવ ખેતી, સ્વચ્છ ઊર્જા અને જળ સંચય સમિતિ દ્વારા સમસ્ત રઘુવંશીઓને અપીલ
આપ સૌ જાણો છો તે પ્રમાણે શ્રી લોહાણા મહાપરિષદની પર્યાવરણ, સજીવ ખેતી અને સ્વચ્છ ઊર્જા સમિતિ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ ૫ જૂન, ૨૦૨૧ ના રોજ
શ્રી લોહાણા મહાપરિષદ – પર્યાવરણ, સજીવ ખેતી અને સ્વચ્છ ઊર્જા સમિતિ દ્વારા “વાવનું જતન, જળનું સિંચન” અભિયાન અંતર્ગત રવિવાર તા. ૨૦ જૂન, ૨૦૨૧ ના રોજ વાવની સફાઈનો કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો
સ્વચ્છતા ત્યાં પ્રભુતાના આગ્રહી રાષ્ટ્ર પિતા ગાંધીબાપુના માર્ગેને અનુસરી શ્રી લોહાણા મહાપરિષદના પ્રમુખ શ્રી સતિષભાઈ વિઠ્ઠલાણી અને પર્યાવરણ સમિતિના અધ્યક્ષ શ્રી કિરીટભાઈ ભીમાણીની પ્રેરણાથી પર્યાવરણ
શ્રી લોહાણા મહાપરિષદ – પર્યાવરણ, સજીવ ખેતી અને સ્વચ્છ ઊર્જા સમિતિ દ્વારા “વાવનું જતન, જળનું સિંચન” અભિયાન અંતર્ગત રવિવાર તા. ૨૦ જૂન, ૨૦૨૧ ના સવારે ૮:૩૦ કલાકે વાવની સફાઈનો કાર્યક્રમ
સૌરાષ્ટ્રના છાંયા ખાતે શ્રી લોહાણા મહાપરિષદ ની પર્યાવરણ, સજીવ ખેતી અને સ્વચ્છ ઊર્જા સમિતિ દ્વારા “વાવનું જતન, જળનું સિંચન” અભિયાન અંતર્ગત રવિવારે તા. 20 જૂન,