શ્રી લોહાણા મહાપરિષદ પર્યાવરણ સમિતિ દ્વારા નવા વરાયેલા ગુજરાત ના વન અને પર્યાવરણ વિભાગ ના કેબિનેટ મંત્રી માનનીય શ્રી કિરીટસિંહ રાણા સાથે આજ તારીખ ૫ ઓક્ટોબર ૨૦૨૧ ના રોજ શુભેચ્છા મુલાકાત

આજ રોજ તા.05-10-2021 મંગળવાર ના રોજ પર્યાવરણ સમિતિ શ્રી લોહાણા મહાપરિષદ દ્વારા નવા વરાયેલા ગુજરાત ના વન અને પર્યાવરણ વિભાગ ના કેબિનેટ મંત્રી માનનીય શ્રી

Read More

શ્રી લોહાણા મહાપરિષદ – પર્યાવરણ, સજીવ ખેતી અને સ્વચ્છ ઊર્જા સમિતિ દ્વારા “વાવનું જતન, જળનું સિંચન” અભિયાન અંતર્ગત રવિવાર તા. ૨૦ જૂન, ૨૦૨૧ ના રોજ વાવની સફાઈનો કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો

સ્વચ્છતા ત્યાં પ્રભુતાના આગ્રહી રાષ્ટ્ર પિતા ગાંધીબાપુના માર્ગેને અનુસરી શ્રી લોહાણા મહાપરિષદના પ્રમુખ શ્રી સતિષભાઈ વિઠ્ઠલાણી અને પર્યાવરણ સમિતિના અધ્યક્ષ શ્રી કિરીટભાઈ ભીમાણીની પ્રેરણાથી પર્યાવરણ

Read More

શ્રી લોહાણા મહાપરિષદ – પર્યાવરણ, સજીવ ખેતી અને સ્વચ્છ ઊર્જા સમિતિ દ્વારા “વાવનું જતન, જળનું સિંચન” અભિયાન અંતર્ગત રવિવાર તા. ૨૦ જૂન, ૨૦૨૧ ના સવારે ૮:૩૦ કલાકે વાવની સફાઈનો કાર્યક્રમ

સૌરાષ્ટ્રના છાંયા ખાતે શ્રી લોહાણા મહાપરિષદ ની પર્યાવરણ, સજીવ ખેતી અને સ્વચ્છ ઊર્જા સમિતિ દ્વારા “વાવનું જતન, જળનું સિંચન” અભિયાન અંતર્ગત રવિવારે તા. 20 જૂન,

Read More