Shree Lohana Mahaparishad Environment Committee – Central Mumbai Region in association with Raghu Shakti Seva Trust organized Cattle Vaccination Camp, Tree Plantation Drive and Food
Tag: Kirit Bhimani
શ્રી લોહાણા મહાપરિષદ પર્યાવરણ સમિતિ દ્વારા પૂ. જલારામ બાપાની ૨૨૨ મી જન્મ જયંતિ નિમિતે કોડીનાર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
આજરોજ 11 નવેમ્બર ૨૦૨૧ ના શ્રી જલારામ બાપા ની ૨૨૨ મી જન્મ જયંતિ નિમિતે મહાપરિષદ પ્રમુખ શ્રી સતિષભાઇ વિઠલાણી તથા પર્યાવરણ સમિતિ અધ્યક્ષ શ્રી કિરીટભાઈ
શ્રી લોહાણા મહાપરિષદના અમદાવાદ કાર્યાલયનું ૨૪ ઓક્ટોબર ૨૦૨૧ ના રોજ ઉદ્દઘાટન કરવામાં આવ્યું
રવિવાર તા. ૨૪ મી ઓક્ટોબરે શ્રી લોહાણા મહાપરિષદ ના કાર્યાલય ને મણિનગરની હંગામી ઑફિસેથી શ્રી મહેન્દ્રભાઈ રાયચાએ ઓફર કરેલ સુવિધાજનક જગ્યામાં ફેરવવામાં આવ્યું. આ વહીવટી
Shree Lohana Mahaparishad Environment Committee Chairman Shri Kirit Bhimani appointed as Environmental Consultant to The Somnath Trust
Shri Kirit Bhimani, Chairman of Shree Lohana Mahaparishad’s Environment, Organic Farming, Clean Energy and Water Conservation Committee has been appointed as an Environmental Consultant to
શ્રી લોહાણા મહાપરિષદ પર્યાવરણ સમિતિ તથા શ્રી લોહાણા સમાજ નવી મુંબઈ ના સંયુક્ત ઉપક્રમે ૧૪ ઓક્ટોબર ૨૦૨૧ નો રોજ E-Waste Collection and Recycling અભિયાન યોજાયો
શ્રી લોહાણા મહાપરિષદ પર્યાવરણ સમિતિ અને શ્રી લોહાણા સમાજ નવી મુંબઈ દ્વારા સામાન્ય નાગરિકને અને જ્ઞાતિજનોને ઉજાગર કરવા E-Waste Collection & Recycling Drive અને પર્યાવરણ
શ્રી લોહાણા મહાપરિષદ પર્યાવરણ સમિતિ દ્વારા નવા વરાયેલા ગુજરાત ના વન અને પર્યાવરણ વિભાગ ના કેબિનેટ મંત્રી માનનીય શ્રી કિરીટસિંહ રાણા સાથે આજ તારીખ ૫ ઓક્ટોબર ૨૦૨૧ ના રોજ શુભેચ્છા મુલાકાત
આજ રોજ તા.05-10-2021 મંગળવાર ના રોજ પર્યાવરણ સમિતિ શ્રી લોહાણા મહાપરિષદ દ્વારા નવા વરાયેલા ગુજરાત ના વન અને પર્યાવરણ વિભાગ ના કેબિનેટ મંત્રી માનનીય શ્રી
શ્રી લોહાણા મહાપરિષદ પર્યાવરણ સમિતિ દ્વારા ગાંધી જયંતી નિમિત્તે વિવિધ સ્થળે વૃક્ષારોપણ તથા સફાઇ અભિયાન યોજાયા
તાલાલા: તારીખ ૦૨/૧૦/૨૦૨૧ ના રોજ ગાંધી જયંતિ નિમિત્તે તાલાલા પર્યાવરણ સમિતિ દ્વારા વૃક્ષારોપણ નું આયોજન કરવામાં આવેલ હતું તેમાં તાલાલા લોહાણા મહાજનના પ્રમુખ શ્રી યોગેશભાઈ
શ્રી લોહાણા મહાપરિષદ પર્યાવરણ સમિતિ દ્વારા ગાંધી જયંતી નિમિત્તે મુંબઈ ખાતે E-Waste ફ્રીડમ ડ્રાઇવ યોજાઇ
આજ તા. ૨/૧૦/૨૦૨૧ ના રોજ ગાંધી જયંતિ તેમજ લાલબહાદુર શાસ્ત્રી જયંતિ નિમિત્તે શ્રી સતિષભાઈ વિઠલાણી- માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદ ના પ્રમુખ, શ્રી કિરીભાઇ ભીમાણી- રાષ્ટ્રિય
શ્રી લોહાણા મહાપરિષદ પર્યાવરણ સમિતિ દ્વારા ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૧ ના રોજ હારીજ માં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
તારીખ 11 સપ્ટેમ્બર 2021, રવિવાર ના રોજ હારીજ મુકામે આવેલ કૃષ્ણ ધામ ગૌશાળા ખાતે શ્રી લોહાણા મહાપરિષદ દ્વારા પ્રમુખશ્રી સતિષભાઈ વિઠલાણી અને પર્યાવરણ અને સજીવ
શ્રી લોહાણા મહાપરિષદ પર્યાવરણ સમિતિની કારોબારી બેઠક તારીખ ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૧ ના રોજ ચોટીલા ખાતે યોજાઇ
તા. ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૧, રવિવારના રોજ જલારામ ધામ, ચોટીલા મુકામે લોહાણા મહાપરિષદની પર્યાવરણ સમિતિની એક ખાસ કરોબારીનું પર્યાવરણ સમિતિના અધ્યક્ષ કિરીટ ભીમાણીના નેજા હેઠળ કરવામાં