રવિવાર તા. ૨૪ મી ઓક્ટોબરે શ્રી લોહાણા મહાપરિષદ ના કાર્યાલય ને મણિનગરની હંગામી ઑફિસેથી શ્રી મહેન્દ્રભાઈ રાયચાએ ઓફર કરેલ સુવિધાજનક જગ્યામાં ફેરવવામાં આવ્યું. આ વહીવટી
Tag: Ashok Gadhia
શ્રી લોહાણા મહાપરિષદ મધ્ય ગુજરાત ઝોનના ઝોનલ પ્રમુખ શ્રી અશોકભાઈ ગઢિયાની આગેવાની હેઠળ તારીખ ૨ ઓક્ટોબર ૨૦૨૧ ના રોજ આણંદ નડીયાદ મહાજનની મુલાકાત યોજાઇ
આજરોજ ૨ ઓક્ટોબર ૨૦૨૧ ગાંધી જયંતી ના દિને અમદાવાદ મધ્યસ્થ ઝોન 7 ના ઝોનલ પ્રમુખ અશોકભાઈ ગઢિયાની આગેવાની હેઠળ નીતિનભાઈ, હર્ષદભાઈ તથા જશવંત તન્નાએ આણંદ
આણંદના આંગણે માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદના માનનીય પ્રમુખ શ્રી સતીશભાઈ વિઠ્ઠલાણી તથા સર્વ હોદ્દેદારોની શુક્રવાર, ૧૬ જુલાઈ ૨૦૨૧ ના રોજ શુભેચ્છા મુલાકાત
માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદના પ્રમુખ શ્રી સતીશભાઈ વિઠ્ઠલાણી, ઉપપ્રમુખ શ્રી ધર્મેશભાઈ હરીયાણી એ જ્ઞાતિ ઉત્થાનના કાર્યોને વેગ આપવા મહાપરિષદના અન્ય હોદેદારો સાથે મધ્ય ગુજરાત ઝોનના