શ્રી લોહાણા મહાપરિષદના અમદાવાદ કાર્યાલયનું ૨૪ ઓક્ટોબર ૨૦૨૧ ના રોજ ઉદ્દઘાટન કરવામાં આવ્યું

રવિવાર તા. ૨૪ મી ઓક્ટોબરે શ્રી લોહાણા મહાપરિષદ ના કાર્યાલય ને મણિનગરની હંગામી ઑફિસેથી શ્રી મહેન્દ્રભાઈ રાયચાએ ઓફર કરેલ સુવિધાજનક જગ્યામાં ફેરવવામાં આવ્યું. આ વહીવટી

Read More

શ્રી લોહાણા મહાપરિષદ પ્રમુખશ્રી સતિષભાઇ વિઠલાણી, વરિષ્ઠ ઉપપ્રમુખ શ્રી ધર્મેશભાઈ હરિયાણી, પર્યાવરણ સમિતિ અધ્યક્ષ શ્રી કિરીટભાઈ ભિમાણી તથા અન્ય મહાનુભાવો ના હસ્તે અમદાવાદ ખાતે સ્વતંત્રતા દિવસ નિમિત્તે E-Waste Freedom Drive લોંચ કરવામાં આવ્યું

તારીખ ૧૫ ઓગસ્ટ ૨૦૨૧ રવિવાર ના રોજ ૭૫ માં સ્વાતંત્ર દિન નિમિત્તે શ્રી જલારામ વૃક્ષ મંદિર ,સિંધુભવન રોડ, અમદાવાદ ખાતે પર્યાવરણ સમિતિ શ્રી લોહાણા મહાપરીષદ

Read More

આણંદના આંગણે માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદના માનનીય પ્રમુખ શ્રી સતીશભાઈ વિઠ્ઠલાણી તથા સર્વ હોદ્દેદારોની શુક્રવાર, ૧૬ જુલાઈ ૨૦૨૧ ના રોજ શુભેચ્છા મુલાકાત

માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદના પ્રમુખ શ્રી સતીશભાઈ વિઠ્ઠલાણી, ઉપપ્રમુખ શ્રી ધર્મેશભાઈ હરીયાણી એ જ્ઞાતિ ઉત્થાનના કાર્યોને વેગ આપવા મહાપરિષદના અન્ય હોદેદારો સાથે મધ્ય ગુજરાત ઝોનના

Read More