આજ રોજ તા.05-10-2021 મંગળવાર ના રોજ પર્યાવરણ સમિતિ શ્રી લોહાણા મહાપરિષદ દ્વારા નવા વરાયેલા ગુજરાત ના વન અને પર્યાવરણ વિભાગ ના કેબિનેટ મંત્રી માનનીય શ્રી
Tag: Water Conservation
શ્રી લોહાણા મહાપરિષદ પર્યાવરણ સમિતિની કારોબારી બેઠક તારીખ ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૧ ના રોજ ચોટીલા ખાતે યોજાઇ
તા. ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૧, રવિવારના રોજ જલારામ ધામ, ચોટીલા મુકામે લોહાણા મહાપરિષદની પર્યાવરણ સમિતિની એક ખાસ કરોબારીનું પર્યાવરણ સમિતિના અધ્યક્ષ કિરીટ ભીમાણીના નેજા હેઠળ કરવામાં
શ્રી લોહાણા મહાપરિષદ પર્યાવરણ સમિતિ દ્વારા ૨ ઓગસ્ટ થી ૯ ઓગસ્ટ ૨૦૨૧ દરમ્યાન વિવિધ કાર્યક્રમો નો અહેવાલ
તારીખ ૮ ઓગસ્ટ ૨૦૨૧ ના રોજ શ્રી સતિષભાઇ વિઠલાણી, પ્રમુખ તથા મેનેજિંગ ટ્રસ્ટી, શ્રી લોહાણા મહાપરિષદ દ્વારા પર્યાવરણ સમિતિ ના બે અભિયાન લોંચ કરવામાં આવ્યા.
શ્રી લોહાણા મહાપરિષદ પર્યાવરણ સમિતિ દ્વારા ૨૫ જુલાઈ ૨૦૨૧ થી ૧ ઓગસ્ટ ૨૦૨૧ દરમ્યાન વિવિધ જગ્યાઓએ વૃક્ષારોપણ કરવામાં આવ્યું
ગુરુદ્વારા માં પર્યાવરણ સમિતિ, શ્રી લોહાણા મહાપરિષદ દ્વારા વૃક્ષારોપણ શ્રી લોહાણા મહાપરિષદના પ્રમુખ શ્રી સતીશભાઈ વિઠલાણીની પ્રેરણા થી તા. ૧ ઓગસ્ટ ૨૦૨૧, રવિવાર ના રોજ
શ્રી લોહાણા મહાપરિષદ પર્યાવરણ સમિતિના “વૃક્ષ વાવો ધરતી બચાવો અભિયાન” અંતર્ગત આજરોજ પોરબંદર જિલ્લા ખાતે વૃક્ષના રોપા નું વિતરણ તથા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો
આજ ૨૨ જુલાઈ ૨૦૨૧ ના રોજ લોહાણા મહાપરિષદ ના પ્રમુખ શ્રી સતીશ ભાઈ વિઠ્ઠલાણી અને પર્યાવરણ સમિતિ ના પ્રમુખ શ્રી કિરીટભાઈ ભીમાણીની પ્રેરણા થી પર્યાવરણ
શ્રી લોહાણા મહાપરિષદ – પર્યાવરણ, સજીવ ખેતી, સ્વચ્છ ઊર્જા અને જળ સંચય સમિતિની સર્વે રઘુવંશીઓને અપીલ
સ્નેહી શ્રી, પર્યાવરણ સમિતિ શ્રી લોહાણા મહાપરિષદ દ્વારા શ્રી લોહાણા મહાપરિષદ ના પ્રમુખ શ્રી સતીશભાઈ વિઠલાણી ની પ્રેરણા થી પર્યાવરણ સમિતિ દ્વારા જળ સંચય માટે
શ્રી લોહાણા મહાપરિષદ – પર્યાવરણ, સજીવ ખેતી અને સ્વચ્છ ઊર્જા સમિતિ દ્વારા “વાવનું જતન, જળનું સિંચન” અભિયાન અંતર્ગત રવિવાર તા. ૨૦ જૂન, ૨૦૨૧ ના સવારે ૮:૩૦ કલાકે વાવની સફાઈનો કાર્યક્રમ
સૌરાષ્ટ્રના છાંયા ખાતે શ્રી લોહાણા મહાપરિષદ ની પર્યાવરણ, સજીવ ખેતી અને સ્વચ્છ ઊર્જા સમિતિ દ્વારા “વાવનું જતન, જળનું સિંચન” અભિયાન અંતર્ગત રવિવારે તા. 20 જૂન,