તારીખ 11 સપ્ટેમ્બર 2021, રવિવાર ના રોજ હારીજ મુકામે આવેલ કૃષ્ણ ધામ ગૌશાળા ખાતે શ્રી લોહાણા મહાપરિષદ દ્વારા પ્રમુખશ્રી સતિષભાઈ વિઠલાણી અને પર્યાવરણ અને સજીવ
Tag: Vruksh Vaavo Dharti Bachaavo
શ્રી લોહાણા મહાપરિષદ પર્યાવરણ સમિતિ દ્વારા ૨૫ જુલાઈ ૨૦૨૧ થી ૧ ઓગસ્ટ ૨૦૨૧ દરમ્યાન વિવિધ જગ્યાઓએ વૃક્ષારોપણ કરવામાં આવ્યું
ગુરુદ્વારા માં પર્યાવરણ સમિતિ, શ્રી લોહાણા મહાપરિષદ દ્વારા વૃક્ષારોપણ શ્રી લોહાણા મહાપરિષદના પ્રમુખ શ્રી સતીશભાઈ વિઠલાણીની પ્રેરણા થી તા. ૧ ઓગસ્ટ ૨૦૨૧, રવિવાર ના રોજ
શ્રી લોહાણા મહાપરિષદ પર્યાવરણ સમિતિના “વૃક્ષ વાવો ધરતી બચાવો અભિયાન” અંતર્ગત આજરોજ પોરબંદર જિલ્લા ખાતે વૃક્ષના રોપા નું વિતરણ તથા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો
આજ ૨૨ જુલાઈ ૨૦૨૧ ના રોજ લોહાણા મહાપરિષદ ના પ્રમુખ શ્રી સતીશ ભાઈ વિઠ્ઠલાણી અને પર્યાવરણ સમિતિ ના પ્રમુખ શ્રી કિરીટભાઈ ભીમાણીની પ્રેરણા થી પર્યાવરણ