તાલાલા: તારીખ ૦૨/૧૦/૨૦૨૧ ના રોજ ગાંધી જયંતિ નિમિત્તે તાલાલા પર્યાવરણ સમિતિ દ્વારા વૃક્ષારોપણ નું આયોજન કરવામાં આવેલ હતું તેમાં તાલાલા લોહાણા મહાજનના પ્રમુખ શ્રી યોગેશભાઈ
Tag: Radhanpur
શ્રી લોહાણા મહાપરિષદ પર્યાવરણ સમિતિ દ્વારા ૨૫ જુલાઈ ૨૦૨૧ થી ૧ ઓગસ્ટ ૨૦૨૧ દરમ્યાન વિવિધ જગ્યાઓએ વૃક્ષારોપણ કરવામાં આવ્યું
ગુરુદ્વારા માં પર્યાવરણ સમિતિ, શ્રી લોહાણા મહાપરિષદ દ્વારા વૃક્ષારોપણ શ્રી લોહાણા મહાપરિષદના પ્રમુખ શ્રી સતીશભાઈ વિઠલાણીની પ્રેરણા થી તા. ૧ ઓગસ્ટ ૨૦૨૧, રવિવાર ના રોજ
શ્રી લોહાણા મહાપરિષદ પર્યાવરણ સમિતિના સભ્યો દ્વારા રવિવાર ૨૫ જુલાઈ ૨૦૨૧ ના રોજ મુંબઈ, અમરેલી તથા રાધનપુર માં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયા
શ્રી લોહાણા મહાપરિષદના પ્રમુખ શ્રી સતિષભાઈ વિઠ્ઠલાણી અને પર્યાવરણ, સજીવ ખેતી, જળસંચય અને સ્વચ્છ ઉર્જા સમિતિના અધ્યક્ષ શ્રી કિરીટભાઈ ભીમાણી ની પ્રેરણાથી રવિવાર તારીખ ૨૫