Shree Lohana Mahaparishad Environment Committee – Central Mumbai Region in association with Raghu Shakti Seva Trust organized Cattle Vaccination Camp, Tree Plantation Drive and Food
Tag: Tree Plantation
શ્રી લોહાણા મહાપરિષદ પર્યાવરણ સમિતિ દ્વારા પૂ. જલારામ બાપાની ૨૨૨ મી જન્મ જયંતિ નિમિતે કોડીનાર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
આજરોજ 11 નવેમ્બર ૨૦૨૧ ના શ્રી જલારામ બાપા ની ૨૨૨ મી જન્મ જયંતિ નિમિતે મહાપરિષદ પ્રમુખ શ્રી સતિષભાઇ વિઠલાણી તથા પર્યાવરણ સમિતિ અધ્યક્ષ શ્રી કિરીટભાઈ
શ્રી લોહાણા મહાપરિષદ પર્યાવરણ સમિતિ દ્વારા ગાંધી જયંતી નિમિત્તે વિવિધ સ્થળે વૃક્ષારોપણ તથા સફાઇ અભિયાન યોજાયા
તાલાલા: તારીખ ૦૨/૧૦/૨૦૨૧ ના રોજ ગાંધી જયંતિ નિમિત્તે તાલાલા પર્યાવરણ સમિતિ દ્વારા વૃક્ષારોપણ નું આયોજન કરવામાં આવેલ હતું તેમાં તાલાલા લોહાણા મહાજનના પ્રમુખ શ્રી યોગેશભાઈ
શ્રી લોહાણા મહાપરિષદ પર્યાવરણ સમિતિ દ્વારા ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૧ ના રોજ હારીજ માં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
તારીખ 11 સપ્ટેમ્બર 2021, રવિવાર ના રોજ હારીજ મુકામે આવેલ કૃષ્ણ ધામ ગૌશાળા ખાતે શ્રી લોહાણા મહાપરિષદ દ્વારા પ્રમુખશ્રી સતિષભાઈ વિઠલાણી અને પર્યાવરણ અને સજીવ
Shree Lohana Mahaparishad Environment Committee organized Tree Plantation Drives at multiple locations in Maharashtra, Madhya Pradesh and Gujarat last week between 22nd to 28th August 2021
Shree Lohana Mahaparishad Environment Committee conducted Tree Plantation Drives at Indore (MP), Amravati and Akot (Maharashtra) and at Mithapur, Saurashtra, Gujarat on between 22nd to
શ્રી લોહાણા મહાપરીષદ પર્યાવરણ સમિતિ – કચ્છ ઝોન દ્વારા ૨૧ ઓગસ્ટ ૨૦૨૧ ના રોજ પર્યાવરણ ચિંતન શિબિર, ઈ-વેસ્ટ ફ્રીડમ ડ્રાઈવ અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું
પર્યાવરણ જનજાગૃતિ અભિયાન અંતર્ગત આયોજીત પર્યાવરણ ચિંતન શિબિર, ઈ-વેસ્ટ ફ્રીડમ ડ્રાઈવ અને વૃક્ષારોપણ કાર્યક્રમ તા. ૨૧ ઓગસ્ટ ૨૦૨૧ શનિવારના રોજ કે. સી. ઠક્કર પ્રમુખ લોહાણા
શ્રી કૃષ્ણ જન્મભૂમિ દ્વારકા ખાતે સ્વતંત્રતા દિવસ નિમિત્તે શ્રી લોહાણા મહાપરિષદ પર્યાવરણ સમિતિ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
શ્રી લોહાણા મહાપરિષદ પ્રમુખશ્રી સતિષભાઇ વિઠલાણી, વરિષ્ઠ ઉપપ્રમુખ શ્રી જીતુભાઈ લાલ તથા પર્યાવરણ સમિતિ અધ્યક્ષ શ્રી કિરીટભાઈ ભિમાણી ની પ્રેરણા થી સ્વતંત્રતા દિવસ પર્વ પર
શ્રી લોહાણા મહાપરિષદ પર્યાવરણ સમિતિ દ્વારા ૨૫ જુલાઈ ૨૦૨૧ થી ૧ ઓગસ્ટ ૨૦૨૧ દરમ્યાન વિવિધ જગ્યાઓએ વૃક્ષારોપણ કરવામાં આવ્યું
ગુરુદ્વારા માં પર્યાવરણ સમિતિ, શ્રી લોહાણા મહાપરિષદ દ્વારા વૃક્ષારોપણ શ્રી લોહાણા મહાપરિષદના પ્રમુખ શ્રી સતીશભાઈ વિઠલાણીની પ્રેરણા થી તા. ૧ ઓગસ્ટ ૨૦૨૧, રવિવાર ના રોજ
શ્રી લોહાણા મહાપરિષદ પર્યાવરણ સમિતિના સભ્યો દ્વારા રવિવાર ૨૫ જુલાઈ ૨૦૨૧ ના રોજ મુંબઈ, અમરેલી તથા રાધનપુર માં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયા
શ્રી લોહાણા મહાપરિષદના પ્રમુખ શ્રી સતિષભાઈ વિઠ્ઠલાણી અને પર્યાવરણ, સજીવ ખેતી, જળસંચય અને સ્વચ્છ ઉર્જા સમિતિના અધ્યક્ષ શ્રી કિરીટભાઈ ભીમાણી ની પ્રેરણાથી રવિવાર તારીખ ૨૫
શ્રી લોહાણા મહાપરિષદ પર્યાવરણ સમિતિના “વૃક્ષ વાવો ધરતી બચાવો અભિયાન” અંતર્ગત આજરોજ પોરબંદર જિલ્લા ખાતે વૃક્ષના રોપા નું વિતરણ તથા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો
આજ ૨૨ જુલાઈ ૨૦૨૧ ના રોજ લોહાણા મહાપરિષદ ના પ્રમુખ શ્રી સતીશ ભાઈ વિઠ્ઠલાણી અને પર્યાવરણ સમિતિ ના પ્રમુખ શ્રી કિરીટભાઈ ભીમાણીની પ્રેરણા થી પર્યાવરણ