સ્નેહી શ્રી, પર્યાવરણ સમિતિ શ્રી લોહાણા મહાપરિષદ દ્વારા શ્રી લોહાણા મહાપરિષદ ના પ્રમુખ શ્રી સતીશભાઈ વિઠલાણી ની પ્રેરણા થી પર્યાવરણ સમિતિ દ્વારા જળ સંચય માટે
Tag: Tree Plantation
શ્રી લોહાણા મહાપરિષદ પર્યાવરણ સમિતિ – નાગપુર દ્વારા ૧૧ જુલાઈ ૨૦૨૧ ના રોજ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
શ્રી લોહાણા મહાપરિષદ પર્યાવરણ સમિતિ – નાગપુર દ્વારા આજે વૃક્ષારોપણ કાર્યક્રમ રવિવાર ૧૧ જુલાઈ ૨૦૨૧ ના રોજ ક્વેટા કોલોની માં યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ
શ્રી લોહાણા મહાપરિષદ ની પર્યાવરણ સમિતિ દ્વારા રવિવાર ૧૧ જુલાઈ ૨૦૨૧ ના રોજ મલાડ ખાતે વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજાયો
સમસ્થ રઘુવંશીઓની માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદ ની પર્યાવરણ સમિતિ દ્વારા અષાડ સુદીએકમ ને તા ૧૧ જુલાઈ ૨૦૨૧ ને રવિવારે સવારે ૮:૩૦ વાગ્યે મલાડ પ્રખ્યાત “આદર્શ
શ્રી લોહાણા મહાપરિષદ પર્યાવરણ સમિતિ રાધનપુર દ્વારા વૃક્ષારોપણ અને પર્યાવરણ જાગૃતિ સેમિનાર યોજાયો
વિશ્ર્વ લોહાણા મહાપરિષદના ઉત્સાહી પ્રમુખ સતીષભાઈ વિઠલાણીના માર્ગદર્શન હેઠળ ઉત્તર ગુજરાતના રાધનપુર ખાતે લોહાણા મહાપરીષદ પર્યાવરણ સમિતિ પાટણ રિજિયોન દ્રારા રવિવાર, ૧૧ જુલાઈ ૨૦૨૧ ના