લોહાણા મહાપરિષદ પ્રમુખ શ્રી સતિષભાઈ વિઠ્ઠલાણી દ્વારા ગુરુવાર તારીખ ૨૪ જૂન ૨૦૨૧ ના રોજ અંકલેશ્વર રઘુવંશી લોહાણા મહાજનની શુભેચ્છા મુલાકાત

પ્રમુખ શ્રી સતિષભાઈ વિઠ્ઠલાણી દ્વારા અંકલેશ્વર રઘુવંશી લોહાણા મહાજનની શુભેચ્છા મુલાકાત લેવામાં આવી. શ્રી રઘુવંશી લોહાણા મહાજન અંકલેશ્વરના નિમંત્રણને માન આપીને માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદના

Read More