યોગના પ્રચાર હેતુ રઘુવંશી યુવા ની ભારત યાત્રા

ભારતીય સનાતન ધર્મ અને સંસ્કૃતિ ની ધરોહર સમાન એક શાખા છે “યોગ” જે શરીર અને મન વચ્ચે એકાત્મતા દ્વારા તંદુરુસ્તી, દીર્ઘ આયુષ્ય માટે પ્રણેતા ગણાય.

Read More

શ્રી લોહાણા મહાપરીષદ દ્વારા જૂન મહીનામાં કુલ રૂપિયા ૧૭,૭૭,૦૦૦/- ની શિક્ષણ તેમજ આરોગ્ય સહાય મંજુર કરવામાં આવી

કોરોના મહામારી વચ્ચે સમગ્ર વિશ્વના રઘુવંશીઓની માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરીષદ દ્વારા આર્થિક રીતે જરૂરીયાતમંદ તેજસ્વી વિદ્યાર્થીઓ માટે એજ્યુકેશન તેમજ જરૂરીયાતમંદ પરિવારોને આરોગ્ય માટે મદદ કરી

Read More

શું તમે ભાગ્યશાળી દાતાશ્રી માં તમારું નામ નોંધાવ્યું છે?

માતૃસંસ્થાના સેવાયજ્ઞ શિક્ષણ અને આરોગ્ય સહાયમાં દર વર્ષે લાખો રૂપિયા જરૂરિયાતમંદ પરિવારોને ફાળવવામાં આવે છે. શ્રી લોહાણા મહાપરિષદના શિક્ષણ અને આરોગ્ય સેવાયજ્ઞમાં સમાજની નાની મોટી

Read More