રાયપુર મુકામે તા 17મી ડિસેમ્બરે સવારે સાડા નવ વાગ્યાથી કારોબારી સમિતિની બેઠક મળી હતી,, તેમાં રઘુવંશ ગૌરવ ગીત ના ગાન બાદ એજેન્ડા મુજબ ના કાર્યો
Category: પ્રશાસનિક
શ્રી આદિપુર લોહાણા સમાજ નિર્મિત અદ્યતન કન્યા છાત્રાલય (ગર્લ્સ હોસ્ટેલ) નું રવિવાર, ૨૦ ફેબ્રુઆરી ૨૦૨૨ ના રોજ લોકાર્પણ
શ્રી આદિપુર લોહાણા સમાજ નિર્મિત અદ્યતન કન્યા છાત્રાલય (ગલર્સ હોસ્ટેલ) નું લોકાર્પણ વિધાનસભાના મહિલા અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્ય તથા લોહાણા મહાપરિષદના યશસ્વી પ્રમુખ માનનીય શ્રી
લોહાણા મહાપરિષદ મુલુંડ ના આંગણે
મીની કરછ ગણાતા મુલુંડ ના આંગણે 70 વર્ષ બાદ શ્રી લોહાણા મહાપરિષદ ની ઓફીસ નું આગમન થયું છે. મુંબઇ ખેતવાડી ખાતે આવેલી શ્રી લોહાણા મહાપરિષદ
શ્રી લોહાણા મહાપરિષદના મુંબઈ કાર્યાલય ખાતે તારીખ ૧૯ નવેમ્બર ૨૦૨૧ ના રોજ સત્યનારાયણ પૂજા તથા સ્નેહ મિલન કાર્યક્રમ
શ્રી લોહાણા મહાપરિષદ ની રજિસ્ટર્ડ ઓફિસ મુંબઇ ખેતવાડી થી મુંબઇ મુલુંડ સ્થિત શ્રી લોહાણા નિર્વાસિત ગૃહ ખાતે આવેલી લોહાણા કન્યાશાળા ના પરિસરમાં ખસેડવામાં આવી છે.
શ્રી લોહાણા મહાપરિષદના અમદાવાદ કાર્યાલયનું ૨૪ ઓક્ટોબર ૨૦૨૧ ના રોજ ઉદ્દઘાટન કરવામાં આવ્યું
રવિવાર તા. ૨૪ મી ઓક્ટોબરે શ્રી લોહાણા મહાપરિષદ ના કાર્યાલય ને મણિનગરની હંગામી ઑફિસેથી શ્રી મહેન્દ્રભાઈ રાયચાએ ઓફર કરેલ સુવિધાજનક જગ્યામાં ફેરવવામાં આવ્યું. આ વહીવટી
શ્રી લોહાણા મહાપરિષદના નવા અમદાવાદ કાર્યાલયનું તારીખ ૨૪ ઓક્ટોબર ૨૦૨૧ ના રોજ શુભારંભ
શ્રી લોહાણા મહાપરિષદ નું કાર્યાલય જે ઇસ્કોન મોલ ખાતે હતું અને હંગામી ધોરણે અમદાવાદ મણિનગર વિસ્તારમાં શિફ્ટ કરવામાં આવ્યું હતું તે અમદાવાદનું કાર્યાલય હવે રવિવાર,
શ્રી લોહાણા મહાપરિષદ મધ્ય ગુજરાત ઝોનના ઝોનલ પ્રમુખ શ્રી અશોકભાઈ ગઢિયાની આગેવાની હેઠળ તારીખ ૨ ઓક્ટોબર ૨૦૨૧ ના રોજ આણંદ નડીયાદ મહાજનની મુલાકાત યોજાઇ
આજરોજ ૨ ઓક્ટોબર ૨૦૨૧ ગાંધી જયંતી ના દિને અમદાવાદ મધ્યસ્થ ઝોન 7 ના ઝોનલ પ્રમુખ અશોકભાઈ ગઢિયાની આગેવાની હેઠળ નીતિનભાઈ, હર્ષદભાઈ તથા જશવંત તન્નાએ આણંદ
શ્રી લોહાણા મહાપરિષદ પ્રમુખશ્રી સતિષભાઇ વિઠલાણી એ માતૃસંસ્થા ના ભૂતપૂર્વ માનદ મંત્રી શ્રી શશીકાંતભાઈ કોટકની શનિવાર 4 સપ્ટેમ્બર 2021 ના રોજ શુભેચ્છા મુલાકાત લીધી
તા. 4 સપ્ટેમ્બર 2021 શનિવાર ના રોજ 11:00 કલાકે શ્રી લોહાણા મહાપરીષદ ના પ્રમુખ શ્રી સતિષભાઈ વિઠલાણી એ માતૃસંસ્થા ના ભૂતપૂર્વ માનદ મંત્રી શ્રી શશીકાંતભાઈ
શ્રી લોહાણા મહાપરિષદની ભાગ્યશાળી દાતાશ્રી યોજના નો ષષ્ટમ્ લકી ડ્રો રવિવાર ૨૨ ઓગસ્ટ ૨૦૨૧ ના રોજ ઓનલાઇન યોજાયો
શ્રી લોહાણા મહાપરિષદના શિક્ષણ અને આરોગ્ય સેવાયજ્ઞમાં સમાજની દરેક વ્યક્તિ પોતાનું યોગદાન આપી દાતા તરીકે પોતે ગૌરવ અનુભવી શકે તે માટે ફક્ત રૂ. ૨૧૦૦/- ના
શ્રી લોહાણા મહાપરિષદની ભાગ્યશાળી દાતાશ્રી યોજના નો પંચમ લકી ડ્રો રવિવાર ૮ ઓગસ્ટ ૨૦૨૧ ના રોજ ઓનલાઇન યોજાયો
શ્રી લોહાણા મહાપરિષદના શિક્ષણ અને આરોગ્ય સેવાયજ્ઞમાં સમાજની દરેક વ્યક્તિ પોતાનું યોગદાન આપી દાતા તરીકે પોતે ગૌરવ અનુભવી શકે તે માટે ફક્ત રૂ. ૨૧૦૦/- ના