તારીખ ૨૪ જૂન ૨૦૨૧ ના રોજ માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદના માનનીય પ્રમુખશ્રી સતિષભાઈ વિઠ્ઠલાણી દ્વારા GPSC/UPSC CSE જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે કોચિંગ ક્લાસીસ માટેની
Category: પ્રશાસનિક
શ્રી લોહાણા મહાપરિષદ પ્રેસ નોટ ૨૨ જૂન ૨૦૨૧ – રઘુવંશી સમાજ જોગ
વ્હાલા રઘુવંશીશ્રીઓ, આપણે સૌ ભગવાન શ્રી રામ ના વંશજો છીએ, ભગવાન શ્રી રામના વખતે પણ કેટલાક આસુરી તત્વો હતા, જે હંમેશાં યજ્ઞ કરવામાં હાડકાં નાખીને
શ્રી લોહાણા મહાપરિષદ નિર્વાસિત ગૃહ અને મહિલા ઉદ્યોગ ગૃહ ટ્રસ્ટ તથા શ્રી લોહાણા મહાપરિષદ એજ્યુકેશન ટ્રસ્ટ – મુલુંડ ની ગત ટ્રસ્ટ બોર્ડની મીટિંગ નો અહેવાલ
શ્રી લોહાણા મહાપરિષદ નિર્વાસિત ગૃહ અને મહિલા ઉદ્યોગ ગૃહ ટ્રસ્ટ તથા શ્રી લોહાણા મહાપરિષદ એજ્યુકેશન ટ્રસ્ટ – મુલુંડ ની ગત તારીખ 11 જૂન, 2021 ના
શ્રી લોહાણા મહાપરિષદના પ્રમુખ શ્રી સતિષભાઈ વિઠ્ઠલાણી દ્વારા નાલાસોપારા ખાતે આવેલ રઘુકુળ નગરની પ્રોપર્ટીને રીડેવલપમેન્ટ કરવા માટે મીટિંગ
આજરોજ શ્રી લોહાણા મહાપરિષદના પ્રમુખ શ્રી સતિષભાઈ વિઠ્ઠલાણી એ નાલાસોપારા ખાતે આવેલ રઘુકુળ નગરની પ્રોપર્ટીને રીડેવલપમેન્ટ કરવા માટે સ્થાનિક આગેવાન શ્રી ભાવિકભાઈ ચંદારાણા અને શ્રી
આફ્રિકાના લોહાણા સમાજના પદાધિકારીઓ સાથે માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદ ની તારીખ ૧૮ જૂન ૨૦૨૧ ના રોજ મિટિંગ
તારીખ ૧૮ જૂન ૨૦૨૧ ના રોજ ભારતીય સમય અનુસાર રાત્રે નવ વાગ્યે આફ્રિકાના લોહાણા સમાજના પદાધિકારીઓ સાથે માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદ ની એક મિટિંગનું આયોજન
શ્રી લોહાણા મહાપરિષદના વિદર્ભ ઝોન દ્વારા રાહત દરે સમાજ કલ્યાણ માટે નાગપુર ખાતે ફિઝિયોથેરાપી સેન્ટરની શરૂઆત
શ્રી જલારામ સત્સંગ મંડળ (ટ્રસ્ટ) નાગપુર દ્વારા સંચાલિત શ્રી જલારામ ફિઝિયોથેરાપી સેન્ટર ખાતે સુજોક, એક્યુપ્રેશર અને એક્યુપંક્ચર સેન્ટરનો ઉદ્ઘાટન સમારોહ શ્રી લોહાણા મહાપરિષદના વિદર્ભ ઝોનના
પ્રમુખ શ્રી સતિષભાઈના નેતૃત્વ ના છ મહિના દરમિયાન કુલ 66 લાખ રૂપિયાની સહાય દાતાશ્રીઓના સહકારથી શિક્ષણ અને આરોગ્યમાં ફાળવવામાં આવી છે
શ્રી લોહાણા મહાપરિષદની એજ્યુકેશન સમિતિ દ્વારા છેલ્લા અઠવાડિયામાં 34 અરજીઓના કુલ રૂ. 8,69,500/- ની શિક્ષણ સહાય મંજુર કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રમુખ
આજરોજ તારીખ ૧૫ જૂન, ૨૦૨૧ ના રોજથી માતૃસંસ્થા દ્વારા Daily News (દરરોજના સમાચારો) આધુનિક ટેકનોલોજીના મદદથી પ્રકાશિત
પ્રમુખ શ્રી સતિષભાઈ વિઠ્ઠલાણી દ્વારા અદ્યતન ટેકનોલોજી અને IT ટીમની મદદથી માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદની સેવાની સરવાણી છેવાડાના રઘુવંશી પરિવાર સુધી પ્રસરે તે માટે ઐતિહાસિક
પ્રમુખ શ્રી સતિષભાઈ વિઠ્ઠલાણી ના પ્રમુખપદે માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદની સૌપ્રથમ કારોબારી સમિતિની મીટીંગ ઓનલાઇન તા. ૧૩ જૂન, ૨૦૨૧ ના રોજ સફળતાપૂર્વક યોજાઈ
વર્ષ ૨૦૨૦-૨૦૨૫ ના પાંચ વર્ષ માટે સમગ્ર વિશ્વમાં વસતા રઘુવંશીઓની માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદના પ્રમુખ પદે વરાયેલા શ્રી સતીષભાઈ વિઠલાણી દ્વારા તેમના પ્રમુખ પદ હેઠળ
શ્રી લોહાણા મહાપરિષદ કારોબારી સમિતિ મીટીંગ – 13 જુન, 2021
માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદની વર્ષ ૨૦૨૦ માં નવરચના પામેલ મધ્યસ્થ મહાસમિતિની સૌપ્રથમ કારોબારી સમિતિની મીટીંગ પ્રમુખ શ્રી સતિષભાઈ વિઠ્ઠલાણીના નેતૃત્વમાં પ્રવર્તમાન સંજોગોને કારણે ઓનલાઈન ઝૂમ