માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદ પ્રમુખશ્રી સતિષભાઈ વિઠ્ઠલાણી દ્વારા GPSC/UPSC, CSE જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે કોચિંગ અંગે તારીખ ૨૪ જૂન ૨૦૨૧ ના રોજ અમદાવાદ ખાતે મિટિંગ યોજાઇ

તારીખ ૨૪ જૂન ૨૦૨૧ ના રોજ માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદના માનનીય પ્રમુખશ્રી સતિષભાઈ વિઠ્ઠલાણી દ્વારા GPSC/UPSC CSE જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે કોચિંગ ક્લાસીસ માટેની

Read More

શ્રી લોહાણા મહાપરિષદ પ્રેસ નોટ ૨૨ જૂન ૨૦૨૧ – રઘુવંશી સમાજ જોગ

વ્હાલા રઘુવંશીશ્રીઓ, આપણે સૌ ભગવાન શ્રી રામ ના વંશજો છીએ, ભગવાન શ્રી રામના વખતે પણ કેટલાક આસુરી તત્વો હતા, જે હંમેશાં યજ્ઞ કરવામાં હાડકાં નાખીને

Read More

શ્રી લોહાણા મહાપરિષદના વિદર્ભ ઝોન દ્વારા રાહત દરે સમાજ કલ્યાણ માટે નાગપુર ખાતે ફિઝિયોથેરાપી સેન્ટરની શરૂઆત

શ્રી જલારામ સત્સંગ મંડળ (ટ્રસ્ટ) નાગપુર દ્વારા સંચાલિત શ્રી જલારામ ફિઝિયોથેરાપી સેન્ટર ખાતે સુજોક, એક્યુપ્રેશર અને એક્યુપંક્ચર સેન્ટરનો ઉદ્ઘાટન સમારોહ શ્રી લોહાણા મહાપરિષદના વિદર્ભ ઝોનના

Read More

આજરોજ તારીખ ૧૫ જૂન, ૨૦૨૧ ના રોજથી માતૃસંસ્થા દ્વારા Daily News (દરરોજના સમાચારો) આધુનિક ટેકનોલોજીના મદદથી પ્રકાશિત

પ્રમુખ શ્રી સતિષભાઈ વિઠ્ઠલાણી દ્વારા અદ્યતન ટેકનોલોજી અને IT ટીમની મદદથી માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદની સેવાની સરવાણી છેવાડાના રઘુવંશી પરિવાર સુધી પ્રસરે તે માટે ઐતિહાસિક

Read More