શ્રી ઘોઘારી લોહાણા મહાજન મુંબઈ ખાતે રવિવાર, તા. ૬ નવેમ્બર ૨૦૨૨ ના રોજ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો

શ્રી ઘોઘારી લોહાણા મહાજન મુંબઈ સંચાલિત દિવાળી પર્વ નિમિત્તે સ્નેહ મિલન સમારોહ રવિવાર તારીખ ૬/૧૧/૨૦૨૨ ના રોજ સાંજે લોહાણા વિદ્યાર્થી ભવન અંધેરી વેસ્ટ મધ્યે સફળતાપૂર્વક

Read More

યોગના પ્રચાર હેતુ રઘુવંશી યુવા ની ભારત યાત્રા

ભારતીય સનાતન ધર્મ અને સંસ્કૃતિ ની ધરોહર સમાન એક શાખા છે “યોગ” જે શરીર અને મન વચ્ચે એકાત્મતા દ્વારા તંદુરુસ્તી, દીર્ઘ આયુષ્ય માટે પ્રણેતા ગણાય.

Read More

લોહાણા મહાપરિષદ મુલુંડ ના આંગણે

મીની કરછ ગણાતા મુલુંડ ના આંગણે 70 વર્ષ બાદ શ્રી લોહાણા મહાપરિષદ ની ઓફીસ નું આગમન થયું છે. મુંબઇ ખેતવાડી ખાતે આવેલી શ્રી લોહાણા મહાપરિષદ

Read More

શ્રી લોહાણા મહાપરિષદ મહિલા સમિતિ મુંબઈ સહ મહારાષ્ટ્ર ઝોન તથા આધ્યાત્મિક સંસ્કાર કેન્દ્ર દ્વારા બુધવાર, ૨૯ સપ્ટેમ્બર ૨૦૨૧ ના રોજ નૃત્ય નાટિકા ઓનલાઇન કાર્યક્રમ યોજાયો

શ્રી લોહાણા મહાપરિષદ મહિલા સમિતિ, મુંબઈ સહ મહારાષ્ટ્ર અને શ્રી લોહાણા મહાપરિષદ આધ્યાત્મિક કેન્દ્ર ના સંયુક્ત ઉપક્રમે આયોજિત ઓનલાઇન ઝુમ નૃત્ય ભક્તિ કાર્યક્રમ બુધવાર તા-

Read More