શ્રી લોહાણા મહાપરિષદના પ્રમુખ શ્રી સતિષભાઇ વિઠ્ઠલાણી દ્વારા રઘુકુળ નગર, નાલાસોપારા ના રીડેવલોપમેન્ટ પર વિગતવાર ચર્ચા-વિચારણા તેમજ જરૂરી નિર્ણયો લેવા અંગે ૨૬ જૂન ૨૦૨૧ ના રોજ મીટિંગ યોજાઇ

ગત તારીખ ૨૬ જૂન, ૨૦૨૧ ના રોજ રઘુકુળ નગર, નાલાસોપારા ખાતે રીડેવલોપમેન્ટ નું કામ કરી રહેલ આર્કિટેક શ્રી કુલેશભાઈ ત્રિવેદી સાથે શ્રી લોહાણા મહાપરિષદના પ્રમુખ

Read More

મુંબઈ ખાતે આવેલ શ્રી લોહાણા મહાપરિષદ નિર્વાસિત ગૃહ અને મહિલા ઉદ્યોગ ગૃહ ટ્રસ્ટની માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદના પ્રમુખ શ્રી સતિષભાઈ વિઠ્ઠલાણી દ્વારા રવિવાર તારીખ ૨૭ જૂન ૨૦૨૧ ના શુભેચ્છા મુલાકાત

તારીખ ૨૭ જૂન ૨૦૨૧ ના રવિવારે મુલુંડ ખાતે આવેલ શ્રી લોહાણા મહાપરિષદ નિર્વાસિત ગૃહ અને મહિલા ઉદ્યોગ ગૃહ ટ્રસ્ટની માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદના પ્રમુખ શ્રી

Read More

શ્રી લોહાણા મહાપરિષદ પ્રેસ નોટ ૨૨ જૂન ૨૦૨૧ – રઘુવંશી સમાજ જોગ

વ્હાલા રઘુવંશીશ્રીઓ, આપણે સૌ ભગવાન શ્રી રામ ના વંશજો છીએ, ભગવાન શ્રી રામના વખતે પણ કેટલાક આસુરી તત્વો હતા, જે હંમેશાં યજ્ઞ કરવામાં હાડકાં નાખીને

Read More