UPSC તથા GPSC કોચિંગ ઈચ્છુક ઉમેદવારોની પસંદગી કરવા ઓનલાઇન પરીક્ષા અંગેની ચર્ચા માટે બુધવાર, ૪ ઓગસ્ટ ૨૦૨૧ ના રોજ મીટિંગ યોજાઇ જેમાં શ્રી ધર્મેશભાઈ હરિયાણી,
Category: Administrative
શ્રી લોહાણા મહાપરિષદની ભાગ્યશાળી દાતાશ્રી યોજના નો ચતુર્થ લકી ડ્રો રવિવાર ૧ ઓગસ્ટ ૨૦૨૧ ના રોજ ઓનલાઇન યોજાયો
શ્રી લોહાણા મહાપરિષદના શિક્ષણ અને આરોગ્ય સેવાયજ્ઞમાં સમાજની દરેક વ્યક્તિ પોતાનું યોગદાન આપી દાતા તરીકે પોતે ગૌરવ અનુભવી શકે તે માટે ફક્ત રૂ. ૨૧૦૦/- ના
શ્રી લોહાણા મહાપરિષદની ભાગ્યશાળી દાતાશ્રી યોજના નો તૃતીય લકી ડ્રો રવિવાર ૨૫ જુલાઈ ૨૦૨૧ ના રોજ ઓનલાઇન યોજાયો
શ્રી લોહાણા મહાપરિષદના શિક્ષણ અને આરોગ્ય સેવાયજ્ઞમાં સમાજની દરેક વ્યક્તિ પોતાનું યોગદાન આપી દાતા તરીકે પોતે ગૌરવ અનુભવી શકે તે માટે ફક્ત રૂ. ૨૧૦૦/- ના
શ્રી લોહાણા મહાપરિષદના ઝોન-૧૪ પૂર્વ ભારત ઝોનની ઓનલાઇન રિવ્યૂ મીટિંગ શુક્રવાર, ૨૩ જુલાઈ ૨૦૨૧ ના રોજ યોજાઇ
શ્રી લોહાણા મહાપરીષદ દ્વારા તા. ૨૩ જુલાઈ ૨૦૨૧ ના સાંજે ૮.૩૦ કલાકે ઝૂમ એપ ઉપર મહાપરિષદના ઝોન ૧૪ – પૂર્વ ભારત ની રિવ્યૂ મીટ યોજાઈ
UPSC તથા GPSC કોચિંગ ઈચ્છુક ઉમેદવારોની પસંદગી કરવા ઓનલાઇન પરીક્ષા અંગેની ચર્ચા માટે ગુરુવાર ૨૨ જુલાઈ ૨૦૨૧ ના રોજ મીટિંગ યોજાઇ
શ્રી લોહાણા મહાપરીષદ દ્વારા UPSC તથા GPSC ઈચ્છુક ઉમેદવારની પસંદગી કરવા લેખિત તથા મૌખિક પરીક્ષા જે ૮ ઓગસ્ટ ૨૦૨૧ ના અમદાવાદ ખાતે રૂબરૂ લેવાનાર હતી
નવસારી ના આંગણે શનિવાર ૧૭ જુલાઈ ૨૦૨૧ ના રોજ સમગ્ર દક્ષિણ રઘુવંશી સંસ્થાઓનું સ્નેહ મિલન યોજાયું
સમાજની વિવિધ સંસ્થાઓ એક છત્ર હેઠળ આવી સંગઠીત બને તેવા હેતુથી નવસારી સમસ્ત લોહાણા મહાજન દ્વારા ગત શનિવાર તારીખ ૧૭ જુલાઈ ૨૦૨૧ ના રોજ સ્નેહમિલન
આણંદના આંગણે માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદના માનનીય પ્રમુખ શ્રી સતીશભાઈ વિઠ્ઠલાણી તથા સર્વ હોદ્દેદારોની શુક્રવાર, ૧૬ જુલાઈ ૨૦૨૧ ના રોજ શુભેચ્છા મુલાકાત
માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદના પ્રમુખ શ્રી સતીશભાઈ વિઠ્ઠલાણી, ઉપપ્રમુખ શ્રી ધર્મેશભાઈ હરીયાણી એ જ્ઞાતિ ઉત્થાનના કાર્યોને વેગ આપવા મહાપરિષદના અન્ય હોદેદારો સાથે મધ્ય ગુજરાત ઝોનના
શ્રી લોહાણા મહાપરિષદની ભાગ્યશાળી દાતાશ્રી યોજના નો દ્વિતીય લકી ડ્રો શનિવાર ૧૭ જુલાઈ ૨૦૨૧ ના રોજ ઓનલાઇન યોજાયો
શ્રી લોહાણા મહાપરિષદના શિક્ષણ અને આરોગ્ય સેવાયજ્ઞમાં સમાજની દરેક વ્યક્તિ પોતાનું યોગદાન આપી દાતા તરીકે પોતે ગૌરવ અનુભવી શકે તે માટે ફક્ત રૂ. ૨૧૦૦/- ના
શ્રી લોહાણા મહાપરિષદ – ભાગ્યશાળી દાતાશ્રી યોજના નો દ્વિતીય લકી ડ્રો આજે તારીખ ૧૭ જુલાઈ, ૨૦૨૧ ના રોજ રાત્રે ૯:૦૦ કલાકે ઓનલાઇન યોજાશે
શ્રી લોહાણા મહાપરિષદના શિક્ષણ અને આરોગ્ય સેવાયજ્ઞમાં સમાજની દરેક વ્યક્તિ પોતાનું યોગદાન આપી દાતા તરીકે પોતે ગૌરવ અનુભવી શકે તે માટે ફક્ત રૂ. ૨૧૦૦/- ના
માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરીષદની પ્રેરણાથી યોજાયેલ શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં રઘુવંશી દાતાશ્રીઓ તરફથી ₹ ૧૬,૮૪,૫૪૦ /- નું દાન પ્રાપ્ત થયેલ છે
માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદ ની પ્રેરણાથી આધ્યાત્મિક સંસ્કાર કેન્દ્ર અને મધ્યભારત ઝોન દ્વારા વૈશ્વિક મહામારી કોરોના સમગ્ર વિશ્વમાંથી નાબુદ થાય તેમજ સમગ્ર વિશ્વમાં વસતા લોહાણા