રવિવાર તા. ૨૪ મી ઓક્ટોબરે શ્રી લોહાણા મહાપરિષદ ના કાર્યાલય ને મણિનગરની હંગામી ઑફિસેથી શ્રી મહેન્દ્રભાઈ રાયચાએ ઓફર કરેલ સુવિધાજનક જગ્યામાં ફેરવવામાં આવ્યું. આ વહીવટી
Tag: Ahmedabad
શ્રી લોહાણા મહાપરિષદના નવા અમદાવાદ કાર્યાલયનું તારીખ ૨૪ ઓક્ટોબર ૨૦૨૧ ના રોજ શુભારંભ
શ્રી લોહાણા મહાપરિષદ નું કાર્યાલય જે ઇસ્કોન મોલ ખાતે હતું અને હંગામી ધોરણે અમદાવાદ મણિનગર વિસ્તારમાં શિફ્ટ કરવામાં આવ્યું હતું તે અમદાવાદનું કાર્યાલય હવે રવિવાર,
શ્રી લોહાણા મહાપરિષદ પર્યાવરણ સમિતિ દ્વારા ગાંધી જયંતી નિમિત્તે વિવિધ સ્થળે વૃક્ષારોપણ તથા સફાઇ અભિયાન યોજાયા
તાલાલા: તારીખ ૦૨/૧૦/૨૦૨૧ ના રોજ ગાંધી જયંતિ નિમિત્તે તાલાલા પર્યાવરણ સમિતિ દ્વારા વૃક્ષારોપણ નું આયોજન કરવામાં આવેલ હતું તેમાં તાલાલા લોહાણા મહાજનના પ્રમુખ શ્રી યોગેશભાઈ
શ્રી લોહાણા મહાપરિષદની ભાગ્યશાળી દાતાશ્રી યોજના નો પંચમ લકી ડ્રો રવિવાર ૮ ઓગસ્ટ ૨૦૨૧ ના રોજ ઓનલાઇન યોજાયો
શ્રી લોહાણા મહાપરિષદના શિક્ષણ અને આરોગ્ય સેવાયજ્ઞમાં સમાજની દરેક વ્યક્તિ પોતાનું યોગદાન આપી દાતા તરીકે પોતે ગૌરવ અનુભવી શકે તે માટે ફક્ત રૂ. ૨૧૦૦/- ના
શ્રી લોહાણા મહાપરિષદ પર્યાવરણ સમિતિ દ્વારા ૨૫ જુલાઈ ૨૦૨૧ થી ૧ ઓગસ્ટ ૨૦૨૧ દરમ્યાન વિવિધ જગ્યાઓએ વૃક્ષારોપણ કરવામાં આવ્યું
ગુરુદ્વારા માં પર્યાવરણ સમિતિ, શ્રી લોહાણા મહાપરિષદ દ્વારા વૃક્ષારોપણ શ્રી લોહાણા મહાપરિષદના પ્રમુખ શ્રી સતીશભાઈ વિઠલાણીની પ્રેરણા થી તા. ૧ ઓગસ્ટ ૨૦૨૧, રવિવાર ના રોજ
માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદ પ્રમુખશ્રી સતિષભાઈ વિઠ્ઠલાણી દ્વારા GPSC/UPSC, CSE જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે કોચિંગ અંગે તારીખ ૨૪ જૂન ૨૦૨૧ ના રોજ અમદાવાદ ખાતે મિટિંગ યોજાઇ
તારીખ ૨૪ જૂન ૨૦૨૧ ના રોજ માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદના માનનીય પ્રમુખશ્રી સતિષભાઈ વિઠ્ઠલાણી દ્વારા GPSC/UPSC CSE જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે કોચિંગ ક્લાસીસ માટેની
શ્રી લોહાણા મહાપરિષદ પ્રેસ નોટ ૨૨ જૂન ૨૦૨૧ – રઘુવંશી સમાજ જોગ
વ્હાલા રઘુવંશીશ્રીઓ, આપણે સૌ ભગવાન શ્રી રામ ના વંશજો છીએ, ભગવાન શ્રી રામના વખતે પણ કેટલાક આસુરી તત્વો હતા, જે હંમેશાં યજ્ઞ કરવામાં હાડકાં નાખીને