Shree Lohana Mahaparishad Environment Committee conducted Tree Plantation Drives at Indore (MP), Amravati and Akot (Maharashtra) and at Mithapur, Saurashtra, Gujarat on between 22nd to
Tag: Kirit Bhimani
શ્રી લોહાણા મહાપરિષદ પર્યાવરણ સમિતિ માં વિસ્તરણ કરાયું, ૩૮ જેટલા હોદ્દેદારો ની નિમણૂક ૨૫ ઓગસ્ટ ૨૦૨૧ ના રોજ કરાઇ
ત્રણ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ નિમાયા
શ્રી લોહાણા મહાપરીષદ પર્યાવરણ સમિતિ – કચ્છ ઝોન દ્વારા ૨૧ ઓગસ્ટ ૨૦૨૧ ના રોજ પર્યાવરણ ચિંતન શિબિર, ઈ-વેસ્ટ ફ્રીડમ ડ્રાઈવ અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું
પર્યાવરણ જનજાગૃતિ અભિયાન અંતર્ગત આયોજીત પર્યાવરણ ચિંતન શિબિર, ઈ-વેસ્ટ ફ્રીડમ ડ્રાઈવ અને વૃક્ષારોપણ કાર્યક્રમ તા. ૨૧ ઓગસ્ટ ૨૦૨૧ શનિવારના રોજ કે. સી. ઠક્કર પ્રમુખ લોહાણા
શ્રી લોહાણા મહાપરિષદ પ્રમુખશ્રી સતિષભાઇ વિઠલાણી, વરિષ્ઠ ઉપપ્રમુખ શ્રી ધર્મેશભાઈ હરિયાણી, પર્યાવરણ સમિતિ અધ્યક્ષ શ્રી કિરીટભાઈ ભિમાણી તથા અન્ય મહાનુભાવો ના હસ્તે અમદાવાદ ખાતે સ્વતંત્રતા દિવસ નિમિત્તે E-Waste Freedom Drive લોંચ કરવામાં આવ્યું
તારીખ ૧૫ ઓગસ્ટ ૨૦૨૧ રવિવાર ના રોજ ૭૫ માં સ્વાતંત્ર દિન નિમિત્તે શ્રી જલારામ વૃક્ષ મંદિર ,સિંધુભવન રોડ, અમદાવાદ ખાતે પર્યાવરણ સમિતિ શ્રી લોહાણા મહાપરીષદ
શ્રી લોહાણા મહાપરિષદ પર્યાવરણ સમિતિ દ્વારા ૨ ઓગસ્ટ થી ૯ ઓગસ્ટ ૨૦૨૧ દરમ્યાન વિવિધ કાર્યક્રમો નો અહેવાલ
તારીખ ૮ ઓગસ્ટ ૨૦૨૧ ના રોજ શ્રી સતિષભાઇ વિઠલાણી, પ્રમુખ તથા મેનેજિંગ ટ્રસ્ટી, શ્રી લોહાણા મહાપરિષદ દ્વારા પર્યાવરણ સમિતિ ના બે અભિયાન લોંચ કરવામાં આવ્યા.
શ્રી લોહાણા મહાપરિષદ પર્યાવરણ સમિતિ દ્વારા ૨૫ જુલાઈ ૨૦૨૧ થી ૧ ઓગસ્ટ ૨૦૨૧ દરમ્યાન વિવિધ જગ્યાઓએ વૃક્ષારોપણ કરવામાં આવ્યું
ગુરુદ્વારા માં પર્યાવરણ સમિતિ, શ્રી લોહાણા મહાપરિષદ દ્વારા વૃક્ષારોપણ શ્રી લોહાણા મહાપરિષદના પ્રમુખ શ્રી સતીશભાઈ વિઠલાણીની પ્રેરણા થી તા. ૧ ઓગસ્ટ ૨૦૨૧, રવિવાર ના રોજ
શ્રી લોહાણા મહાપરિષદ – પર્યાવરણ, સજીવ ખેતી, સ્વચ્છ ઊર્જા અને જળ સંચય સમિતિની સર્વે રઘુવંશીઓને અપીલ
સ્નેહી શ્રી, પર્યાવરણ સમિતિ શ્રી લોહાણા મહાપરિષદ દ્વારા શ્રી લોહાણા મહાપરિષદ ના પ્રમુખ શ્રી સતીશભાઈ વિઠલાણી ની પ્રેરણા થી પર્યાવરણ સમિતિ દ્વારા જળ સંચય માટે
શ્રી લોહાણા મહાપરિષદ પર્યાવરણ સમિતિ રાધનપુર દ્વારા વૃક્ષારોપણ અને પર્યાવરણ જાગૃતિ સેમિનાર યોજાયો
વિશ્ર્વ લોહાણા મહાપરિષદના ઉત્સાહી પ્રમુખ સતીષભાઈ વિઠલાણીના માર્ગદર્શન હેઠળ ઉત્તર ગુજરાતના રાધનપુર ખાતે લોહાણા મહાપરીષદ પર્યાવરણ સમિતિ પાટણ રિજિયોન દ્રારા રવિવાર, ૧૧ જુલાઈ ૨૦૨૧ ના
શ્રી લોહાણા મહાપરિષદ – પર્યાવરણ, સજીવ ખેતી, સ્વચ્છ ઊર્જા અને જળ સંચય સમિતિ દ્વારા સમસ્ત રઘુવંશીઓને અપીલ
આપ સૌ જાણો છો તે પ્રમાણે શ્રી લોહાણા મહાપરિષદની પર્યાવરણ, સજીવ ખેતી અને સ્વચ્છ ઊર્જા સમિતિ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ ૫ જૂન, ૨૦૨૧ ના રોજ
શ્રી લોહાણા મહાપરિષદ – પર્યાવરણ, સજીવ ખેતી અને સ્વચ્છ ઊર્જા સમિતિ દ્વારા “વાવનું જતન, જળનું સિંચન” અભિયાન અંતર્ગત રવિવાર તા. ૨૦ જૂન, ૨૦૨૧ ના રોજ વાવની સફાઈનો કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો
સ્વચ્છતા ત્યાં પ્રભુતાના આગ્રહી રાષ્ટ્ર પિતા ગાંધીબાપુના માર્ગેને અનુસરી શ્રી લોહાણા મહાપરિષદના પ્રમુખ શ્રી સતિષભાઈ વિઠ્ઠલાણી અને પર્યાવરણ સમિતિના અધ્યક્ષ શ્રી કિરીટભાઈ ભીમાણીની પ્રેરણાથી પર્યાવરણ