શ્રી લોહાણા મહાપરિષદ આધ્યાત્મિક સંસ્કાર કેન્દ્ર અંતર્ગત “બાલ સંસ્કાર ગુંજન“ ના છ રવિવારના અંતિમ ૧૮ જુલાઈએ રવિવારે ૧૫૦ થી વધુ બાળકો ઝુમ માધ્યમથી ભેગા થયા
Author: Vaibhav Buddhadev
નવસારી ના આંગણે શનિવાર ૧૭ જુલાઈ ૨૦૨૧ ના રોજ સમગ્ર દક્ષિણ રઘુવંશી સંસ્થાઓનું સ્નેહ મિલન યોજાયું
સમાજની વિવિધ સંસ્થાઓ એક છત્ર હેઠળ આવી સંગઠીત બને તેવા હેતુથી નવસારી સમસ્ત લોહાણા મહાજન દ્વારા ગત શનિવાર તારીખ ૧૭ જુલાઈ ૨૦૨૧ ના રોજ સ્નેહમિલન
આણંદના આંગણે માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદના માનનીય પ્રમુખ શ્રી સતીશભાઈ વિઠ્ઠલાણી તથા સર્વ હોદ્દેદારોની શુક્રવાર, ૧૬ જુલાઈ ૨૦૨૧ ના રોજ શુભેચ્છા મુલાકાત
માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદના પ્રમુખ શ્રી સતીશભાઈ વિઠ્ઠલાણી, ઉપપ્રમુખ શ્રી ધર્મેશભાઈ હરીયાણી એ જ્ઞાતિ ઉત્થાનના કાર્યોને વેગ આપવા મહાપરિષદના અન્ય હોદેદારો સાથે મધ્ય ગુજરાત ઝોનના
શ્રી લોહાણા મહાપરિષદની ભાગ્યશાળી દાતાશ્રી યોજના નો દ્વિતીય લકી ડ્રો શનિવાર ૧૭ જુલાઈ ૨૦૨૧ ના રોજ ઓનલાઇન યોજાયો
શ્રી લોહાણા મહાપરિષદના શિક્ષણ અને આરોગ્ય સેવાયજ્ઞમાં સમાજની દરેક વ્યક્તિ પોતાનું યોગદાન આપી દાતા તરીકે પોતે ગૌરવ અનુભવી શકે તે માટે ફક્ત રૂ. ૨૧૦૦/- ના
શ્રી લોહાણા મહાપરિષદ – ભાગ્યશાળી દાતાશ્રી યોજના નો દ્વિતીય લકી ડ્રો આજે તારીખ ૧૭ જુલાઈ, ૨૦૨૧ ના રોજ રાત્રે ૯:૦૦ કલાકે ઓનલાઇન યોજાશે
શ્રી લોહાણા મહાપરિષદના શિક્ષણ અને આરોગ્ય સેવાયજ્ઞમાં સમાજની દરેક વ્યક્તિ પોતાનું યોગદાન આપી દાતા તરીકે પોતે ગૌરવ અનુભવી શકે તે માટે ફક્ત રૂ. ૨૧૦૦/- ના
શ્રી લોહાણા મહાપરિષદ પર્યાવરણ સમિતિ – નાગપુર દ્વારા ૧૧ જુલાઈ ૨૦૨૧ ના રોજ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
શ્રી લોહાણા મહાપરિષદ પર્યાવરણ સમિતિ – નાગપુર દ્વારા આજે વૃક્ષારોપણ કાર્યક્રમ રવિવાર ૧૧ જુલાઈ ૨૦૨૧ ના રોજ ક્વેટા કોલોની માં યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ
શ્રી લોહાણા મહાપરિષદ ની પર્યાવરણ સમિતિ દ્વારા રવિવાર ૧૧ જુલાઈ ૨૦૨૧ ના રોજ મલાડ ખાતે વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજાયો
સમસ્થ રઘુવંશીઓની માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદ ની પર્યાવરણ સમિતિ દ્વારા અષાડ સુદીએકમ ને તા ૧૧ જુલાઈ ૨૦૨૧ ને રવિવારે સવારે ૮:૩૦ વાગ્યે મલાડ પ્રખ્યાત “આદર્શ
લાડુમા ધામેચા તથા યુવા અનસ્ટોપેબલના સહયોગથી ધોરણ ૧૦ પાસ લોહાણા વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપ યોજના
વર્ષ 2021 માં ધોરણ ૧૦ માં ૭૫ ટકાથી વધુ ગુણ પ્રાપ્ત કરેલ હોય. પરિવારની વાર્ષિક આવક ૩ લાખ રૂ. થી ઓછી હોય તો તેવા સમગ્ર
માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરીષદની પ્રેરણાથી યોજાયેલ શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં રઘુવંશી દાતાશ્રીઓ તરફથી ₹ ૧૬,૮૪,૫૪૦ /- નું દાન પ્રાપ્ત થયેલ છે
માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદ ની પ્રેરણાથી આધ્યાત્મિક સંસ્કાર કેન્દ્ર અને મધ્યભારત ઝોન દ્વારા વૈશ્વિક મહામારી કોરોના સમગ્ર વિશ્વમાંથી નાબુદ થાય તેમજ સમગ્ર વિશ્વમાં વસતા લોહાણા
શ્રી લોહાણા મહાપરિષદની ભાગ્યશાળી દાતાશ્રી યોજના નો પ્રથમ લકી ડ્રો કચ્છી નૂતન વર્ષ – અષાઢી બીજ ના રોજ ઓનલાઇન યોજાયો
શ્રી લોહાણા મહાપરિષદના શિક્ષણ અને આરોગ્ય સેવાયજ્ઞમાં સમાજની દરેક વ્યક્તિ પોતાનું યોગદાન આપી દાતા તરીકે પોતે ગૌરવ અનુભવી શકે તે માટે ફક્ત રૂ. ૨૧૦૦/- ના