આજરોજ શ્રી લોહાણા મહાપરિષદના પ્રમુખ શ્રી સતિષભાઈ વિઠ્ઠલાણી એ નાલાસોપારા ખાતે આવેલ રઘુકુળ નગરની પ્રોપર્ટીને રીડેવલપમેન્ટ કરવા માટે સ્થાનિક આગેવાન શ્રી ભાવિકભાઈ ચંદારાણા અને શ્રી
Author: Vaibhav Buddhadev
આફ્રિકાના લોહાણા સમાજના પદાધિકારીઓ સાથે માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદ ની તારીખ ૧૮ જૂન ૨૦૨૧ ના રોજ મિટિંગ
તારીખ ૧૮ જૂન ૨૦૨૧ ના રોજ ભારતીય સમય અનુસાર રાત્રે નવ વાગ્યે આફ્રિકાના લોહાણા સમાજના પદાધિકારીઓ સાથે માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદ ની એક મિટિંગનું આયોજન
શ્રી લોહાણા મહાપરિષદ મહિલા વિંગ ઝોન -૧૧ મધ્ય ભારત (છત્તીસગઢ અને મધ્યપ્રદેશ) દ્વારા આયોજિત વેબિનાર – “કાયદાઓની જાગૃતિ અને મહિલાઓ માટે સલામતી”
શ્રી લોહાણા મહાપરિષદ મહિલા વિંગ ઝોન -૧૧ મધ્ય ભારત (છત્તીસગઢ & અને મધ્યપ્રદેશ) દ્વારા કાયદાઓની જાગૃતિ અને મહિલાઓ માટે સલામતી વેબિનાર રવિવાર તા. ૨૦ જૂન
શ્રી લોહાણા મહાપરિષદ – પર્યાવરણ, સજીવ ખેતી અને સ્વચ્છ ઊર્જા સમિતિ દ્વારા “વાવનું જતન, જળનું સિંચન” અભિયાન અંતર્ગત રવિવાર તા. ૨૦ જૂન, ૨૦૨૧ ના સવારે ૮:૩૦ કલાકે વાવની સફાઈનો કાર્યક્રમ
સૌરાષ્ટ્રના છાંયા ખાતે શ્રી લોહાણા મહાપરિષદ ની પર્યાવરણ, સજીવ ખેતી અને સ્વચ્છ ઊર્જા સમિતિ દ્વારા “વાવનું જતન, જળનું સિંચન” અભિયાન અંતર્ગત રવિવારે તા. 20 જૂન,
શ્રી લોહાણા મહાપરિષદના વિદર્ભ ઝોન દ્વારા રાહત દરે સમાજ કલ્યાણ માટે નાગપુર ખાતે ફિઝિયોથેરાપી સેન્ટરની શરૂઆત
શ્રી જલારામ સત્સંગ મંડળ (ટ્રસ્ટ) નાગપુર દ્વારા સંચાલિત શ્રી જલારામ ફિઝિયોથેરાપી સેન્ટર ખાતે સુજોક, એક્યુપ્રેશર અને એક્યુપંક્ચર સેન્ટરનો ઉદ્ઘાટન સમારોહ શ્રી લોહાણા મહાપરિષદના વિદર્ભ ઝોનના
શ્રી લોહાણા મહાપરિષદ – આધ્યાત્મિક સંસ્કાર કેન્દ્ર આયોજિત વિશ્વ વંદનીય સંત શિરોમણી પૂજ્ય શ્રી જલારામ બાપાનું વક્તા શ્રી હરિભાઈ પોપટ દ્વારા ઓનલાઇન ગૌરવ સ્તુતિ ગાન “શ્રી જલારામ આખ્યાન”
શ્રી લોહાણા મહાપરિષદ – આધ્યાત્મિક સંસ્કાર કેન્દ્ર અંતર્ગત આપણા સહુ લોહાણાના વંદનીય સંત સ્વરૂપ જલારામ બાપાનું ગૌરવ સ્તુતિ ગાન “જય જલારામ આખ્યાન” આદરણિય શ્રી હરિભાઈ
પ્રમુખ શ્રી સતિષભાઈના નેતૃત્વ ના છ મહિના દરમિયાન કુલ 66 લાખ રૂપિયાની સહાય દાતાશ્રીઓના સહકારથી શિક્ષણ અને આરોગ્યમાં ફાળવવામાં આવી છે
શ્રી લોહાણા મહાપરિષદની એજ્યુકેશન સમિતિ દ્વારા છેલ્લા અઠવાડિયામાં 34 અરજીઓના કુલ રૂ. 8,69,500/- ની શિક્ષણ સહાય મંજુર કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રમુખ
આજરોજ તારીખ ૧૫ જૂન, ૨૦૨૧ ના રોજથી માતૃસંસ્થા દ્વારા Daily News (દરરોજના સમાચારો) આધુનિક ટેકનોલોજીના મદદથી પ્રકાશિત
પ્રમુખ શ્રી સતિષભાઈ વિઠ્ઠલાણી દ્વારા અદ્યતન ટેકનોલોજી અને IT ટીમની મદદથી માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદની સેવાની સરવાણી છેવાડાના રઘુવંશી પરિવાર સુધી પ્રસરે તે માટે ઐતિહાસિક
બાલ સંસ્કાર ગુંજન
શ્રી લોહાણા મહાપરિષદ આધ્યાત્મિક સંસ્કાર કેન્દ્ર અંતર્ગત રવી બાલ જ્ઞાન સત્ર હેઠળ “બાલ સંસ્કાર ગુંજન”બાળકોમાં સંસ્કાર સીંચનના સદ્ ઉદ્દેશ્યથી Spiritual Personality Development ના વિશેષનિ: શુલ્ક