શું તમે ભાગ્યશાળી દાતાશ્રી માં તમારું નામ નોંધાવ્યું છે?

માતૃસંસ્થાના સેવાયજ્ઞ શિક્ષણ અને આરોગ્ય સહાયમાં દર વર્ષે લાખો રૂપિયા જરૂરિયાતમંદ પરિવારોને ફાળવવામાં આવે છે. શ્રી લોહાણા મહાપરિષદના શિક્ષણ અને આરોગ્ય સેવાયજ્ઞમાં સમાજની નાની મોટી

Read More

લોહાણા મહાપરિષદ પ્રમુખ શ્રી સતિષભાઈ વિઠ્ઠલાણી દ્વારા ગુરુવાર તારીખ ૨૪ જૂન ૨૦૨૧ ના રોજ અંકલેશ્વર રઘુવંશી લોહાણા મહાજનની શુભેચ્છા મુલાકાત

પ્રમુખ શ્રી સતિષભાઈ વિઠ્ઠલાણી દ્વારા અંકલેશ્વર રઘુવંશી લોહાણા મહાજનની શુભેચ્છા મુલાકાત લેવામાં આવી. શ્રી રઘુવંશી લોહાણા મહાજન અંકલેશ્વરના નિમંત્રણને માન આપીને માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદના

Read More

માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદ પ્રમુખશ્રી સતિષભાઈ વિઠ્ઠલાણી દ્વારા GPSC/UPSC, CSE જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે કોચિંગ અંગે તારીખ ૨૪ જૂન ૨૦૨૧ ના રોજ અમદાવાદ ખાતે મિટિંગ યોજાઇ

તારીખ ૨૪ જૂન ૨૦૨૧ ના રોજ માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદના માનનીય પ્રમુખશ્રી સતિષભાઈ વિઠ્ઠલાણી દ્વારા GPSC/UPSC CSE જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે કોચિંગ ક્લાસીસ માટેની

Read More

શ્રી લોહાણા મહાપરિષદ પ્રેસ નોટ ૨૨ જૂન ૨૦૨૧ – રઘુવંશી સમાજ જોગ

વ્હાલા રઘુવંશીશ્રીઓ, આપણે સૌ ભગવાન શ્રી રામ ના વંશજો છીએ, ભગવાન શ્રી રામના વખતે પણ કેટલાક આસુરી તત્વો હતા, જે હંમેશાં યજ્ઞ કરવામાં હાડકાં નાખીને

Read More