શ્રી લોહાણા મહાપરિષદના શિક્ષણ અને આરોગ્ય સેવાયજ્ઞમાં સમાજની દરેક વ્યક્તિ પોતાનું યોગદાન આપી દાતા તરીકે પોતે ગૌરવ અનુભવી શકે તે માટે ફક્ત રૂ. ૨૧૦૦/- ના
Tag: Administrative
શ્રી લોહાણા મહાપરિષદ – ભાગ્યશાળી દાતાશ્રી યોજના નો દ્વિતીય લકી ડ્રો આજે તારીખ ૧૭ જુલાઈ, ૨૦૨૧ ના રોજ રાત્રે ૯:૦૦ કલાકે ઓનલાઇન યોજાશે
શ્રી લોહાણા મહાપરિષદના શિક્ષણ અને આરોગ્ય સેવાયજ્ઞમાં સમાજની દરેક વ્યક્તિ પોતાનું યોગદાન આપી દાતા તરીકે પોતે ગૌરવ અનુભવી શકે તે માટે ફક્ત રૂ. ૨૧૦૦/- ના
શ્રી લોહાણા મહાપરિષદની ભાગ્યશાળી દાતાશ્રી યોજના નો પ્રથમ લકી ડ્રો કચ્છી નૂતન વર્ષ – અષાઢી બીજ ના રોજ ઓનલાઇન યોજાયો
શ્રી લોહાણા મહાપરિષદના શિક્ષણ અને આરોગ્ય સેવાયજ્ઞમાં સમાજની દરેક વ્યક્તિ પોતાનું યોગદાન આપી દાતા તરીકે પોતે ગૌરવ અનુભવી શકે તે માટે ફક્ત રૂ. ૨૧૦૦/- ના
માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદ દ્વારા સમાજના આગેવાનોના સહકાર થી શ્રી રામ જન્મ ભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ ને ₹ ૭,૩૩,૦૦૧/- નું દાન
અયોધ્યામાં તૈયાર થઈ રહેલા આપણા આરાધ્ય દેવ, મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રીરામ ના ભવ્ય, ઐતિહાસીક મંદિર માટે રઘુવંશી સમાજના આગેવાનોના સાથ સહકાર થી માતૃસંસ્થા શ્રી લોહાણા
શું તમે ભાગ્યશાળી દાતાશ્રી માં તમારું નામ નોંધાવ્યું છે?
માતૃસંસ્થાના સેવાયજ્ઞ શિક્ષણ અને આરોગ્ય સહાયમાં દર વર્ષે લાખો રૂપિયા જરૂરિયાતમંદ પરિવારોને ફાળવવામાં આવે છે. શ્રી લોહાણા મહાપરિષદના શિક્ષણ અને આરોગ્ય સેવાયજ્ઞમાં સમાજની નાની મોટી
લોહાણા મહાપરિષદ પ્રમુખ શ્રી સતિષભાઈ વિઠ્ઠલાણી દ્વારા ગુરુવાર તારીખ ૨૪ જૂન ૨૦૨૧ ના રોજ અંકલેશ્વર રઘુવંશી લોહાણા મહાજનની શુભેચ્છા મુલાકાત
પ્રમુખ શ્રી સતિષભાઈ વિઠ્ઠલાણી દ્વારા અંકલેશ્વર રઘુવંશી લોહાણા મહાજનની શુભેચ્છા મુલાકાત લેવામાં આવી. શ્રી રઘુવંશી લોહાણા મહાજન અંકલેશ્વરના નિમંત્રણને માન આપીને માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદના
માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદ પ્રમુખશ્રી સતિષભાઈ વિઠ્ઠલાણી દ્વારા GPSC/UPSC, CSE જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે કોચિંગ અંગે તારીખ ૨૪ જૂન ૨૦૨૧ ના રોજ અમદાવાદ ખાતે મિટિંગ યોજાઇ
તારીખ ૨૪ જૂન ૨૦૨૧ ના રોજ માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદના માનનીય પ્રમુખશ્રી સતિષભાઈ વિઠ્ઠલાણી દ્વારા GPSC/UPSC CSE જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે કોચિંગ ક્લાસીસ માટેની
શ્રી લોહાણા મહાપરિષદ પ્રેસ નોટ ૨૨ જૂન ૨૦૨૧ – રઘુવંશી સમાજ જોગ
વ્હાલા રઘુવંશીશ્રીઓ, આપણે સૌ ભગવાન શ્રી રામ ના વંશજો છીએ, ભગવાન શ્રી રામના વખતે પણ કેટલાક આસુરી તત્વો હતા, જે હંમેશાં યજ્ઞ કરવામાં હાડકાં નાખીને
શ્રી લોહાણા મહાપરિષદ નિર્વાસિત ગૃહ અને મહિલા ઉદ્યોગ ગૃહ ટ્રસ્ટ તથા શ્રી લોહાણા મહાપરિષદ એજ્યુકેશન ટ્રસ્ટ – મુલુંડ ની ગત ટ્રસ્ટ બોર્ડની મીટિંગ નો અહેવાલ
શ્રી લોહાણા મહાપરિષદ નિર્વાસિત ગૃહ અને મહિલા ઉદ્યોગ ગૃહ ટ્રસ્ટ તથા શ્રી લોહાણા મહાપરિષદ એજ્યુકેશન ટ્રસ્ટ – મુલુંડ ની ગત તારીખ 11 જૂન, 2021 ના
શ્રી લોહાણા મહાપરિષદના પ્રમુખ શ્રી સતિષભાઈ વિઠ્ઠલાણી દ્વારા નાલાસોપારા ખાતે આવેલ રઘુકુળ નગરની પ્રોપર્ટીને રીડેવલપમેન્ટ કરવા માટે મીટિંગ
આજરોજ શ્રી લોહાણા મહાપરિષદના પ્રમુખ શ્રી સતિષભાઈ વિઠ્ઠલાણી એ નાલાસોપારા ખાતે આવેલ રઘુકુળ નગરની પ્રોપર્ટીને રીડેવલપમેન્ટ કરવા માટે સ્થાનિક આગેવાન શ્રી ભાવિકભાઈ ચંદારાણા અને શ્રી