શું તમે ભાગ્યશાળી દાતાશ્રી માં તમારું નામ નોંધાવ્યું છે?

માતૃસંસ્થાના સેવાયજ્ઞ શિક્ષણ અને આરોગ્ય સહાયમાં દર વર્ષે લાખો રૂપિયા જરૂરિયાતમંદ પરિવારોને ફાળવવામાં આવે છે. શ્રી લોહાણા મહાપરિષદના શિક્ષણ અને આરોગ્ય સેવાયજ્ઞમાં સમાજની નાની મોટી

Read More

લોહાણા મહાપરિષદ પ્રમુખ શ્રી સતિષભાઈ વિઠ્ઠલાણી દ્વારા ગુરુવાર તારીખ ૨૪ જૂન ૨૦૨૧ ના રોજ અંકલેશ્વર રઘુવંશી લોહાણા મહાજનની શુભેચ્છા મુલાકાત

પ્રમુખ શ્રી સતિષભાઈ વિઠ્ઠલાણી દ્વારા અંકલેશ્વર રઘુવંશી લોહાણા મહાજનની શુભેચ્છા મુલાકાત લેવામાં આવી. શ્રી રઘુવંશી લોહાણા મહાજન અંકલેશ્વરના નિમંત્રણને માન આપીને માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદના

Read More

માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદ પ્રમુખશ્રી સતિષભાઈ વિઠ્ઠલાણી દ્વારા GPSC/UPSC, CSE જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે કોચિંગ અંગે તારીખ ૨૪ જૂન ૨૦૨૧ ના રોજ અમદાવાદ ખાતે મિટિંગ યોજાઇ

તારીખ ૨૪ જૂન ૨૦૨૧ ના રોજ માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદના માનનીય પ્રમુખશ્રી સતિષભાઈ વિઠ્ઠલાણી દ્વારા GPSC/UPSC CSE જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે કોચિંગ ક્લાસીસ માટેની

Read More

શ્રી લોહાણા મહાપરિષદ – આધ્યાત્મિક સંસ્કાર કેન્દ્ર દ્વારા સંત પૂજ્ય શ્રી જલારામ બાપાનું વક્તા શ્રી હરિભાઈ પોપટ દ્વારા ઓનલાઇન ગૌરવ સ્તુતિ ગાન “શ્રી જલારામ આખ્યાન” આયોજિત

ગૃહસ્થાશ્રમમાં રહીને ભૂખ્યાને અન્ન નો સદમાર્ગ બતાવી જેઓએ વિશ્વમાં “જલા તું તો અલ્લાહ કહેવાણો” થી અમર રહ્યા છે તે જલારામ બાપાનો પરચો જેઓએ અનુભવ્યો છે

Read More

શ્રી લોહાણા મહાપરિષદ – પર્યાવરણ, સજીવ ખેતી અને સ્વચ્છ ઊર્જા સમિતિ દ્વારા “વાવનું જતન, જળનું સિંચન” અભિયાન અંતર્ગત રવિવાર તા. ૨૦ જૂન, ૨૦૨૧ ના રોજ વાવની સફાઈનો કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો

સ્વચ્છતા ત્યાં પ્રભુતાના આગ્રહી રાષ્ટ્ર પિતા ગાંધીબાપુના માર્ગેને અનુસરી શ્રી લોહાણા મહાપરિષદના પ્રમુખ શ્રી સતિષભાઈ વિઠ્ઠલાણી અને પર્યાવરણ સમિતિના અધ્યક્ષ શ્રી કિરીટભાઈ ભીમાણીની પ્રેરણાથી પર્યાવરણ

Read More