તાલાલા: તારીખ ૦૨/૧૦/૨૦૨૧ ના રોજ ગાંધી જયંતિ નિમિત્તે તાલાલા પર્યાવરણ સમિતિ દ્વારા વૃક્ષારોપણ નું આયોજન કરવામાં આવેલ હતું તેમાં તાલાલા લોહાણા મહાજનના પ્રમુખ શ્રી યોગેશભાઈ
Author: Vaibhav Buddhadev
શ્રી લોહાણા મહાપરિષદ પર્યાવરણ સમિતિ દ્વારા ગાંધી જયંતી નિમિત્તે મુંબઈ ખાતે E-Waste ફ્રીડમ ડ્રાઇવ યોજાઇ
આજ તા. ૨/૧૦/૨૦૨૧ ના રોજ ગાંધી જયંતિ તેમજ લાલબહાદુર શાસ્ત્રી જયંતિ નિમિત્તે શ્રી સતિષભાઈ વિઠલાણી- માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદ ના પ્રમુખ, શ્રી કિરીભાઇ ભીમાણી- રાષ્ટ્રિય
શ્રી લોહાણા મહાપરિષદ મધ્ય ગુજરાત ઝોનના ઝોનલ પ્રમુખ શ્રી અશોકભાઈ ગઢિયાની આગેવાની હેઠળ તારીખ ૨ ઓક્ટોબર ૨૦૨૧ ના રોજ આણંદ નડીયાદ મહાજનની મુલાકાત યોજાઇ
આજરોજ ૨ ઓક્ટોબર ૨૦૨૧ ગાંધી જયંતી ના દિને અમદાવાદ મધ્યસ્થ ઝોન 7 ના ઝોનલ પ્રમુખ અશોકભાઈ ગઢિયાની આગેવાની હેઠળ નીતિનભાઈ, હર્ષદભાઈ તથા જશવંત તન્નાએ આણંદ
શ્રી લોહાણા મહાપરિષદ મહિલા સમિતિ મુંબઈ સહ મહારાષ્ટ્ર ઝોન તથા આધ્યાત્મિક સંસ્કાર કેન્દ્ર દ્વારા બુધવાર, ૨૯ સપ્ટેમ્બર ૨૦૨૧ ના રોજ નૃત્ય નાટિકા ઓનલાઇન કાર્યક્રમ યોજાયો
શ્રી લોહાણા મહાપરિષદ મહિલા સમિતિ, મુંબઈ સહ મહારાષ્ટ્ર અને શ્રી લોહાણા મહાપરિષદ આધ્યાત્મિક કેન્દ્ર ના સંયુક્ત ઉપક્રમે આયોજિત ઓનલાઇન ઝુમ નૃત્ય ભક્તિ કાર્યક્રમ બુધવાર તા-
શ્રી લોહાણા મહાપરિષદ પર્યાવરણ સમિતિ દ્વારા ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૧ ના રોજ હારીજ માં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
તારીખ 11 સપ્ટેમ્બર 2021, રવિવાર ના રોજ હારીજ મુકામે આવેલ કૃષ્ણ ધામ ગૌશાળા ખાતે શ્રી લોહાણા મહાપરિષદ દ્વારા પ્રમુખશ્રી સતિષભાઈ વિઠલાણી અને પર્યાવરણ અને સજીવ
શ્રી લોહાણા મહાપરિષદ પર્યાવરણ સમિતિની કારોબારી બેઠક તારીખ ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૧ ના રોજ ચોટીલા ખાતે યોજાઇ
તા. ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૧, રવિવારના રોજ જલારામ ધામ, ચોટીલા મુકામે લોહાણા મહાપરિષદની પર્યાવરણ સમિતિની એક ખાસ કરોબારીનું પર્યાવરણ સમિતિના અધ્યક્ષ કિરીટ ભીમાણીના નેજા હેઠળ કરવામાં
શ્રી લોહાણા મહાપરિષદ મહિલા સમિતિ – ઉત્તર મહારાષ્ટ્ર વિભાગ દ્વારા તારીખ ૫ સપ્ટેમ્બર ૨૦૨૧ ના રોજ ‘સાથિયા સાથ નિભાના’ વેબિનાર સફળતાપૂર્વક યોજાયો
શ્રી લોહાણા મહાપરિષદ મહિલા સમિતિ, મુંબઈ સહ મહારાષ્ટ્ર ઝોન, ઉત્તર મહારાષ્ટ્ર વિભાગ દ્વારા ઓનલાઇન ઝુમ ઉપર લાઈવ ‘સાથિયા સાથ નિભાના‘ નામનો કાર્યક્રમ રવિવાર તા. ૫
શ્રી લોહાણા મહાપરિષદ આધ્યાત્મિક સંસ્કાર કેન્દ્ર દ્વારા આયોજિત શિવ મહિમ્ન સ્તોત્રમ્ વેબિનાર શ્રેણી પવિત્ર શ્રાવણ માસ ના છેલ્લા સોમવાર તારીખ ૬ સપ્ટેમ્બર ૨૦૨૧ ના રોજ સફળતાપૂર્વક સંપૂર્ણ
“શિવ મહિમ્ન સ્તોત્રમ્“ વાણી અને વિચાર ની શુદ્ધતા તે જે ઈશ્વરીય અનુકંપાનું મંત્ર દ્વારા ગ્રંથ અને સ્તુતિ સ્મૃતિથી પ્રાપ્ત છે તે શુદ્ધ ઉચ્ચાર સાથે કરવામાં
શ્રી લોહાણા મહાપરિષદ પ્રમુખશ્રી સતિષભાઇ વિઠલાણી એ માતૃસંસ્થા ના ભૂતપૂર્વ માનદ મંત્રી શ્રી શશીકાંતભાઈ કોટકની શનિવાર 4 સપ્ટેમ્બર 2021 ના રોજ શુભેચ્છા મુલાકાત લીધી
તા. 4 સપ્ટેમ્બર 2021 શનિવાર ના રોજ 11:00 કલાકે શ્રી લોહાણા મહાપરીષદ ના પ્રમુખ શ્રી સતિષભાઈ વિઠલાણી એ માતૃસંસ્થા ના ભૂતપૂર્વ માનદ મંત્રી શ્રી શશીકાંતભાઈ
Shree Lohana Mahaparishad Environment Committee organized Tree Plantation Drives at multiple locations in Maharashtra, Madhya Pradesh and Gujarat last week between 22nd to 28th August 2021
Shree Lohana Mahaparishad Environment Committee conducted Tree Plantation Drives at Indore (MP), Amravati and Akot (Maharashtra) and at Mithapur, Saurashtra, Gujarat on between 22nd to