શ્રી લોહાણા મહાપરિષદ દ્વારા જેમને રઘુવંશી શ્રેષ્ઠી તરીકે સન્માનવામાં આવ્યા હતા તેવા રઘુવંશી સમાજ નું ઘરેણું, સમગ્ર પોરબંદર માટે આદરણીય એવા વત્સલ વડીલ શ્રી નરોત્તમભાઈ
Author: Vaibhav Buddhadev
શ્રી લોહાણા મહાજન વેરાવળ તેમજ શ્રી લોહાણા યુવક મંડળ વેરાવળ ના સયુંકત ઉપક્રમે તારીખ ૧ નવેમ્બર ૨૦૨૧ ના રોજ રંગોળી સ્પર્ધા યોજાઇ
શ્રી લોહાણા મહાજન વેરાવળ તેમજ શ્રી લોહાણા યુવક મંડળ વેરાવળ ના સયુંકત ઉપક્રમે આપણા રઘુવંશી બહેન/દીકરીઓ માટે તારીખ ૧ નવેમ્બર ૨૦૨૧ ના રોજ રંગોળી સ્પર્ધા
શ્રી લોહાણા મહાપરિષદના અમદાવાદ કાર્યાલયનું ૨૪ ઓક્ટોબર ૨૦૨૧ ના રોજ ઉદ્દઘાટન કરવામાં આવ્યું
રવિવાર તા. ૨૪ મી ઓક્ટોબરે શ્રી લોહાણા મહાપરિષદ ના કાર્યાલય ને મણિનગરની હંગામી ઑફિસેથી શ્રી મહેન્દ્રભાઈ રાયચાએ ઓફર કરેલ સુવિધાજનક જગ્યામાં ફેરવવામાં આવ્યું. આ વહીવટી
શ્રી લોહાણા મહાપરિષદના નવા અમદાવાદ કાર્યાલયનું તારીખ ૨૪ ઓક્ટોબર ૨૦૨૧ ના રોજ શુભારંભ
શ્રી લોહાણા મહાપરિષદ નું કાર્યાલય જે ઇસ્કોન મોલ ખાતે હતું અને હંગામી ધોરણે અમદાવાદ મણિનગર વિસ્તારમાં શિફ્ટ કરવામાં આવ્યું હતું તે અમદાવાદનું કાર્યાલય હવે રવિવાર,
Shree Lohana Mahaparishad Environment Committee Chairman Shri Kirit Bhimani appointed as Environmental Consultant to The Somnath Trust
Shri Kirit Bhimani, Chairman of Shree Lohana Mahaparishad’s Environment, Organic Farming, Clean Energy and Water Conservation Committee has been appointed as an Environmental Consultant to
શ્રી લોહાણા મહાપરિષદ પર્યાવરણ સમિતિ તથા શ્રી લોહાણા સમાજ નવી મુંબઈ ના સંયુક્ત ઉપક્રમે ૧૪ ઓક્ટોબર ૨૦૨૧ નો રોજ E-Waste Collection and Recycling અભિયાન યોજાયો
શ્રી લોહાણા મહાપરિષદ પર્યાવરણ સમિતિ અને શ્રી લોહાણા સમાજ નવી મુંબઈ દ્વારા સામાન્ય નાગરિકને અને જ્ઞાતિજનોને ઉજાગર કરવા E-Waste Collection & Recycling Drive અને પર્યાવરણ
લોહાણા યુવા સંગઠન જુનાગઢ તેમજ અખિલ સૌરાષ્ટ્ર કચ્છ રઘુવીર સેના જૂનાગઢ શહેર દ્વારા તારીખ ૧૫ ઓક્ટોબર ૨૦૨૧ દશેરાના દિવસે શસ્ત્ર પૂજન સમારોહ નું આયોજન
લોહાણા યુવા સંગઠન જુનાગઢ તેમજ અખિલ સૌરાષ્ટ્ર કચ્છ રઘુવીર સેના જૂનાગઢ શહેર દ્વારા તારીખ ૧૫ ઓક્ટોબર ૨૦૨૧ દશેરાના દિવસે રઘુવંશીઓની ઓળખ અને સંસ્કૃતિ જાળવી રાખવા
શ્રી જલ્યાણ ગ્રુપ વેરાવળ દ્વારા ફક્ત લોહાણા જ્ઞાતિ માટે જલ્યાણ નવરાત્રી મહોત્સવ 2021 નું ભવ્ય આયોજન સંપન્ન
શ્રી જલ્યાણ ગ્રુપ વેરાવળ દ્વારા દર વર્ષ ની જેમ પરંપરાગત રીતે જલ્યાણ નવરાત્રી મહોત્સવ 2021 નુ 10 દીવસ નુ ભવ્ય આયોજન પ્રમુખ દીપક કક્કડ તેમજ
શ્રી લોહાણા મહાપરિષદ મહિલા સમિતિ દક્ષિણ ગુજરાત ઝોન દ્વારા સુરત ખાતે તારીખ ૩ ઓક્ટોબર ૨૦૨૧ ના રોજ સંગિની મેલા નું આયોજન
શ્રી લોહાણા મહાપરિષદ દક્ષિણ ગુજરાત ઝોન 8 મહિલા વિંગ દ્વારા તારીખ ૩ ઓક્ટોબર ૨૦૨૧ ના રવિવારે સુરત લોહાણા મહાજન વાડી સુરત ખાતે સંગીની મેલા નું
શ્રી લોહાણા મહાપરિષદ પર્યાવરણ સમિતિ દ્વારા નવા વરાયેલા ગુજરાત ના વન અને પર્યાવરણ વિભાગ ના કેબિનેટ મંત્રી માનનીય શ્રી કિરીટસિંહ રાણા સાથે આજ તારીખ ૫ ઓક્ટોબર ૨૦૨૧ ના રોજ શુભેચ્છા મુલાકાત
આજ રોજ તા.05-10-2021 મંગળવાર ના રોજ પર્યાવરણ સમિતિ શ્રી લોહાણા મહાપરિષદ દ્વારા નવા વરાયેલા ગુજરાત ના વન અને પર્યાવરણ વિભાગ ના કેબિનેટ મંત્રી માનનીય શ્રી