ભારતીય સનાતન ધર્મ અને સંસ્કૃતિ ની ધરોહર સમાન એક શાખા છે “યોગ” જે શરીર અને મન વચ્ચે એકાત્મતા દ્વારા તંદુરુસ્તી, દીર્ઘ આયુષ્ય માટે પ્રણેતા ગણાય.
Tag: Satish Vithalani
લોહાણા મહાપરિષદ મુલુંડ ના આંગણે
મીની કરછ ગણાતા મુલુંડ ના આંગણે 70 વર્ષ બાદ શ્રી લોહાણા મહાપરિષદ ની ઓફીસ નું આગમન થયું છે. મુંબઇ ખેતવાડી ખાતે આવેલી શ્રી લોહાણા મહાપરિષદ
શ્રી લોહાણા મહાપરિષદના મુંબઈ કાર્યાલય ખાતે તારીખ ૧૯ નવેમ્બર ૨૦૨૧ ના રોજ સત્યનારાયણ પૂજા તથા સ્નેહ મિલન કાર્યક્રમ
શ્રી લોહાણા મહાપરિષદ ની રજિસ્ટર્ડ ઓફિસ મુંબઇ ખેતવાડી થી મુંબઇ મુલુંડ સ્થિત શ્રી લોહાણા નિર્વાસિત ગૃહ ખાતે આવેલી લોહાણા કન્યાશાળા ના પરિસરમાં ખસેડવામાં આવી છે.
શ્રી લોહાણા મહાપરિષદના અમદાવાદ કાર્યાલયનું ૨૪ ઓક્ટોબર ૨૦૨૧ ના રોજ ઉદ્દઘાટન કરવામાં આવ્યું
રવિવાર તા. ૨૪ મી ઓક્ટોબરે શ્રી લોહાણા મહાપરિષદ ના કાર્યાલય ને મણિનગરની હંગામી ઑફિસેથી શ્રી મહેન્દ્રભાઈ રાયચાએ ઓફર કરેલ સુવિધાજનક જગ્યામાં ફેરવવામાં આવ્યું. આ વહીવટી
શ્રી લોહાણા મહાપરિષદના નવા અમદાવાદ કાર્યાલયનું તારીખ ૨૪ ઓક્ટોબર ૨૦૨૧ ના રોજ શુભારંભ
શ્રી લોહાણા મહાપરિષદ નું કાર્યાલય જે ઇસ્કોન મોલ ખાતે હતું અને હંગામી ધોરણે અમદાવાદ મણિનગર વિસ્તારમાં શિફ્ટ કરવામાં આવ્યું હતું તે અમદાવાદનું કાર્યાલય હવે રવિવાર,
શ્રી લોહાણા મહાપરિષદ પર્યાવરણ સમિતિ તથા શ્રી લોહાણા સમાજ નવી મુંબઈ ના સંયુક્ત ઉપક્રમે ૧૪ ઓક્ટોબર ૨૦૨૧ નો રોજ E-Waste Collection and Recycling અભિયાન યોજાયો
શ્રી લોહાણા મહાપરિષદ પર્યાવરણ સમિતિ અને શ્રી લોહાણા સમાજ નવી મુંબઈ દ્વારા સામાન્ય નાગરિકને અને જ્ઞાતિજનોને ઉજાગર કરવા E-Waste Collection & Recycling Drive અને પર્યાવરણ
શ્રી લોહાણા મહાપરિષદ મહિલા સમિતિ દક્ષિણ ગુજરાત ઝોન દ્વારા સુરત ખાતે તારીખ ૩ ઓક્ટોબર ૨૦૨૧ ના રોજ સંગિની મેલા નું આયોજન
શ્રી લોહાણા મહાપરિષદ દક્ષિણ ગુજરાત ઝોન 8 મહિલા વિંગ દ્વારા તારીખ ૩ ઓક્ટોબર ૨૦૨૧ ના રવિવારે સુરત લોહાણા મહાજન વાડી સુરત ખાતે સંગીની મેલા નું
શ્રી લોહાણા મહાપરિષદ મહિલા સમિતિ મુંબઈ સહ મહારાષ્ટ્ર ઝોન તથા આધ્યાત્મિક સંસ્કાર કેન્દ્ર દ્વારા બુધવાર, ૨૯ સપ્ટેમ્બર ૨૦૨૧ ના રોજ નૃત્ય નાટિકા ઓનલાઇન કાર્યક્રમ યોજાયો
શ્રી લોહાણા મહાપરિષદ મહિલા સમિતિ, મુંબઈ સહ મહારાષ્ટ્ર અને શ્રી લોહાણા મહાપરિષદ આધ્યાત્મિક કેન્દ્ર ના સંયુક્ત ઉપક્રમે આયોજિત ઓનલાઇન ઝુમ નૃત્ય ભક્તિ કાર્યક્રમ બુધવાર તા-
શ્રી લોહાણા મહાપરિષદ પ્રમુખશ્રી સતિષભાઇ વિઠલાણી એ માતૃસંસ્થા ના ભૂતપૂર્વ માનદ મંત્રી શ્રી શશીકાંતભાઈ કોટકની શનિવાર 4 સપ્ટેમ્બર 2021 ના રોજ શુભેચ્છા મુલાકાત લીધી
તા. 4 સપ્ટેમ્બર 2021 શનિવાર ના રોજ 11:00 કલાકે શ્રી લોહાણા મહાપરીષદ ના પ્રમુખ શ્રી સતિષભાઈ વિઠલાણી એ માતૃસંસ્થા ના ભૂતપૂર્વ માનદ મંત્રી શ્રી શશીકાંતભાઈ
શ્રી લોહાણા મહાપરિષદની ભાગ્યશાળી દાતાશ્રી યોજના નો ષષ્ટમ્ લકી ડ્રો રવિવાર ૨૨ ઓગસ્ટ ૨૦૨૧ ના રોજ ઓનલાઇન યોજાયો
શ્રી લોહાણા મહાપરિષદના શિક્ષણ અને આરોગ્ય સેવાયજ્ઞમાં સમાજની દરેક વ્યક્તિ પોતાનું યોગદાન આપી દાતા તરીકે પોતે ગૌરવ અનુભવી શકે તે માટે ફક્ત રૂ. ૨૧૦૦/- ના