યોગના પ્રચાર હેતુ રઘુવંશી યુવા ની ભારત યાત્રા

ભારતીય સનાતન ધર્મ અને સંસ્કૃતિ ની ધરોહર સમાન એક શાખા છે “યોગ” જે શરીર અને મન વચ્ચે એકાત્મતા દ્વારા તંદુરુસ્તી, દીર્ઘ આયુષ્ય માટે પ્રણેતા ગણાય.

Read More

લોહાણા મહાપરિષદ મુલુંડ ના આંગણે

મીની કરછ ગણાતા મુલુંડ ના આંગણે 70 વર્ષ બાદ શ્રી લોહાણા મહાપરિષદ ની ઓફીસ નું આગમન થયું છે. મુંબઇ ખેતવાડી ખાતે આવેલી શ્રી લોહાણા મહાપરિષદ

Read More

શ્રી લોહાણા મહાપરિષદના અમદાવાદ કાર્યાલયનું ૨૪ ઓક્ટોબર ૨૦૨૧ ના રોજ ઉદ્દઘાટન કરવામાં આવ્યું

રવિવાર તા. ૨૪ મી ઓક્ટોબરે શ્રી લોહાણા મહાપરિષદ ના કાર્યાલય ને મણિનગરની હંગામી ઑફિસેથી શ્રી મહેન્દ્રભાઈ રાયચાએ ઓફર કરેલ સુવિધાજનક જગ્યામાં ફેરવવામાં આવ્યું. આ વહીવટી

Read More

શ્રી લોહાણા મહાપરિષદના નવા અમદાવાદ કાર્યાલયનું તારીખ ૨૪ ઓક્ટોબર ૨૦૨૧ ના રોજ શુભારંભ

શ્રી લોહાણા મહાપરિષદ નું કાર્યાલય જે ઇસ્કોન મોલ ખાતે હતું અને હંગામી ધોરણે અમદાવાદ મણિનગર વિસ્તારમાં શિફ્ટ કરવામાં આવ્યું હતું તે અમદાવાદનું કાર્યાલય હવે રવિવાર,

Read More

શ્રી લોહાણા મહાપરિષદ મહિલા સમિતિ મુંબઈ સહ મહારાષ્ટ્ર ઝોન તથા આધ્યાત્મિક સંસ્કાર કેન્દ્ર દ્વારા બુધવાર, ૨૯ સપ્ટેમ્બર ૨૦૨૧ ના રોજ નૃત્ય નાટિકા ઓનલાઇન કાર્યક્રમ યોજાયો

શ્રી લોહાણા મહાપરિષદ મહિલા સમિતિ, મુંબઈ સહ મહારાષ્ટ્ર અને શ્રી લોહાણા મહાપરિષદ આધ્યાત્મિક કેન્દ્ર ના સંયુક્ત ઉપક્રમે આયોજિત ઓનલાઇન ઝુમ નૃત્ય ભક્તિ કાર્યક્રમ બુધવાર તા-

Read More