શ્રી લોહાણા મહાપરિષદ – પર્યાવરણ, સજીવ ખેતી અને સ્વચ્છ ઊર્જા સમિતિ દ્વારા “વાવનું જતન, જળનું સિંચન” અભિયાન અંતર્ગત રવિવાર તા. ૨૦ જૂન, ૨૦૨૧ ના સવારે ૮:૩૦ કલાકે વાવની સફાઈનો કાર્યક્રમ

સૌરાષ્ટ્રના છાંયા ખાતે શ્રી લોહાણા મહાપરિષદ ની પર્યાવરણ, સજીવ ખેતી અને સ્વચ્છ ઊર્જા સમિતિ દ્વારા “વાવનું જતન, જળનું સિંચન” અભિયાન અંતર્ગત રવિવારે તા. 20 જૂન,

Read More

શ્રી લોહાણા મહાપરિષદ – આધ્યાત્મિક સંસ્કાર કેન્દ્ર આયોજિત વિશ્વ વંદનીય સંત શિરોમણી પૂજ્ય શ્રી જલારામ બાપાનું વક્તા શ્રી હરિભાઈ પોપટ દ્વારા ઓનલાઇન ગૌરવ સ્તુતિ ગાન “શ્રી જલારામ આખ્યાન”

શ્રી લોહાણા મહાપરિષદ – આધ્યાત્મિક સંસ્કાર કેન્દ્ર અંતર્ગત આપણા સહુ લોહાણાના વંદનીય સંત સ્વરૂપ જલારામ બાપાનું ગૌરવ સ્તુતિ ગાન “જય જલારામ આખ્યાન” આદરણિય શ્રી હરિભાઈ

Read More

પ્રમુખ શ્રી સતિષભાઈ વિઠ્ઠલાણી ના પ્રમુખપદે માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદની સૌપ્રથમ કારોબારી સમિતિની મીટીંગ ઓનલાઇન તા. ૧૩ જૂન, ૨૦૨૧ ના રોજ સફળતાપૂર્વક યોજાઈ

વર્ષ ૨૦૨૦-૨૦૨૫ ના પાંચ વર્ષ માટે સમગ્ર વિશ્વમાં વસતા રઘુવંશીઓની માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદના પ્રમુખ પદે વરાયેલા શ્રી સતીષભાઈ વિઠલાણી દ્વારા તેમના પ્રમુખ પદ હેઠળ

Read More

બાલ સંસ્કાર ગુંજન

શ્રી લોહાણા મહાપરિષદ આધ્યાત્મિક સંસ્કાર કેન્દ્ર અંતર્ગત રવી બાલ જ્ઞાન સત્ર હેઠળ “બાલ સંસ્કાર ગુંજન”બાળકોમાં સંસ્કાર સીંચનના સદ્ ઉદ્દેશ્યથી Spiritual Personality Development ના વિશેષનિ: શુલ્ક

Read More

શ્રી લોહાણા મહાપરિષદ કારોબારી સમિતિ મીટીંગ – 13 જુન, 2021

માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદની વર્ષ ૨૦૨૦ માં નવરચના પામેલ મધ્યસ્થ મહાસમિતિની સૌપ્રથમ કારોબારી સમિતિની મીટીંગ પ્રમુખ શ્રી સતિષભાઈ વિઠ્ઠલાણીના નેતૃત્વમાં પ્રવર્તમાન સંજોગોને કારણે ઓનલાઈન ઝૂમ

Read More